$A$: નર જન્યુજનકનો વિકાસ માદા પ્રજનન અંગ પર પૂર્ણ થાય છે.
$R$: આંશિક નર જન્યુજનકની $2$-કોષીય અવસ્થાનું નિર્માણ ઇન-સિટુ (સ્થાન પર) થાય છે.

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન સાચું છે,પરંતુ કારણ ખોટું છે.
  • D
    વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

પરાગરજ અંગેના નીચેના વિધાનોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો:
$I -$ પરાગરજ પોષકતત્ત્વોથી સમૃદ્ધ છે.
$II -$ હાલના વર્ષોમાં પરાગરજની ગોળીઓ પૂરક આહાર તરીકે ઉપયોગમાં લેવાની પ્રથા છે.
$III -$ પશ્ચિમી દેશોમાં,મોટા પ્રમાણમાં પરાગરજની પેદાશો ગોળીઓ અને સિરપ સ્વરૂપે બજારમાં ઉપલબ્ધ છે.
$IV -$ પરાગરજનો વપરાશ કરવાથી રમતવીરો અને દોડમાં ભાગ લેનાર ઘોડાઓના દેખાવ (પ્રદર્શન) માં વધારો કરે છે.
$V -$ પરાગરજ પોતાની જીવિતતા ગુમાવે તે પછી તેઓનું પરાગાસન પર સ્થાપન થઈ શકે છે.

. . . . . . માં પરાગરજ લાંબી અને રિબન જેવી હોય છે.

આવૃત્ત બીજધારીઓમાં $.......$ એ નરજન્યુઓનું અને $.......$ એ અંડકોષનું વહન કરે છે.

પરાગનલિકા કયા માર્ગે અંડકમાં પ્રવેશ કરે છે?

આકૃતિમાંથી $X$ અને $Y$ ને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo