આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો.
$X$ -નરજન્યુ, $Y$- સહાયક કોષો
$X$ -રસસ્તર, $Y$- અંડકોષ
$X$ -વાનસ્પતીક કોષ, $Y$ - કેન્દ્રસ્થ કોષ
$X$ -સહાયક કોષ, $Y$ -અંડકોષ
બે કોષો ધરાવતી પરાગરજનો જનનકોષ પરાગનલિકામાં વિભાજન પામે છે. પરંતુ ત્રિકોષીય પરાગરજમાં વિભાજિત પામતાં નથી. કારણો આપો.
સ્ત્રીકેસર અને પરાગરજની આંતરક્રિયામાં કોણ મધ્યસ્થી તરીકે વર્તે છે?
જો પરાગરજ સંગત હોય તો સ્ત્રીકેસર તેને સ્વીકારી અને શું પ્રેરે છે?
પરાગનલિકામાં કયા પ્રકારની વૃધ્દ્વિ જોવા મળે છે?
પરાગરજમાં જોવા મળતી ત્રિકોષીય રચના જ્યારે તે ત્રિકોણીય અવસ્થાએ આવે છે, તે ત્રિકોષીય રચનાના ત્રણ કોષો કયા કયા હોય છે ?