$A$ : ઉત્પન્ન થતા નર જન્યુઓની સંખ્યા માદા જન્યુઓની સંખ્યા કરતા ઘણી વધારે હોય છે.
$R$ : આ વહન દરમિયાન થતા નર જન્યુઓના વ્યયને સરભર કરે છે.

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન સાચું છે,પરંતુ કારણ ખોટું છે.
  • D
    વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

અંડપાત બાદ સસ્તન પ્રાણીનું અંડકોષ કયા આવરણોથી ઘેરાયેલું હોય છે?

નીચેનામાંથી કયા સજીવમાં સૂક્ષ્મજરદીય (microlecithal) અંડકોષ (ખૂબ જ ઓછા પ્રમાણમાં સંગ્રહિત ખોરાક ધરાવતું ઈંડું) જોવા મળે છે?

$400\,million$ શુક્રકોષો (spermatozoa) બનાવવા માટે કેટલા દ્વિતીયક પૂર્વ શુક્રકોષો (secondary spermatocytes) ની જરૂર પડે છે?

$A$ - એક્રોઝોમમાં કણાભસૂત્રો (mitochondria) હોય છે.
$R$ - શુક્રકોષનો મધ્યભાગ ઉત્સેચકોથી ભરેલો હોય છે.

પુરુષોમાં $LH$ નું કાર્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo