$T-$ લસિકાકણો શેમાં પરિપકવ થાય છે?
અસ્થિ મજ્જા
લસિકા ગાંઠો
ફેબ્રીશિયસ બરસા
થાયમસ
માનવ યકૃત કૃમી નું જીવનચક્ર કેટલા યજમાન કે વાહકોઆધારિત છે?
દ્વિતીય ચયાપચયી પદાર્થો જેવા કે, નીકોટીન, સ્ટ્રીકનીન અને કેફીન વનસ્પતિ દ્વારા આના માટે ઉત્પન્ન થાય છે:
શીતળા અને હડકવા શાને કારણે થાય છે?
મુખ્યત્વે મધ્યગર્ભસ્તરીય પેશીમાં ઉદ્દભવતા કેન્સરને ...... પ્રકારમાં સમાવી શકાય?
ડિપ્થેરિયા .... ને કારણે થાય છે.