$T-$ લસિકાકણો શેમાં પરિપકવ થાય છે?

  • A

    અસ્થિ મજ્જા

  • B

    લસિકા ગાંઠો

  • C

    ફેબ્રીશિયસ બરસા

  • D

    થાયમસ

Similar Questions

માનવ યકૃત કૃમી નું જીવનચક્ર કેટલા યજમાન કે વાહકોઆધારિત છે?

દ્વિતીય ચયાપચયી પદાર્થો જેવા કે, નીકોટીન, સ્ટ્રીકનીન અને કેફીન વનસ્પતિ દ્વારા આના માટે ઉત્પન્ન થાય છે: 

  • [NEET 2020]

શીતળા અને હડકવા શાને કારણે થાય છે?

મુખ્યત્વે મધ્યગર્ભસ્તરીય પેશીમાં ઉદ્દભવતા કેન્સરને ...... પ્રકારમાં સમાવી શકાય?

ડિપ્થેરિયા .... ને કારણે થાય છે.

  • [AIPMT 1997]