$A$. મધ્યકાષ્ઠએ ટકાઉ, ઘેરું અને મધ્યસ્થ સ્થાન ધરાવે છે. 

$B$. જલવાહિની પોલાણમાં જલવાહક મૃદુતકનાં ફુગ્ગા જેવી રચના એટલે ટાયલોઝ

$C$. વસંતઋતુ દરમિયાન માજીકાષ્ઠ બને છે.

  • A

    તમામ સત્ય છે.

  • B

    માત્ર $A$ સત્ય છે 

  • C

     માત્ર $B$ ખોટું છે

  • D

    માત્ર $C$ ખોટું છે

Similar Questions

..........માં એધા $(Cambium)$ ગેરહાજર હોય છે.

દેહધાર્મિક રીતે કાષ્ઠનો ક્રિયાશીલ ભાગ ..........છે.

ત્વક્ષૈધાનો બહારનો ભાગ ..........છે.

નીચેના વિધાનોમાંથી અસંગત વિધાન પસંદ કરો.

નીચે પૈકી કયુ વૃક્ષને મહત્તમ હાનિ પહોંચાડશે?