$P$ એ $20\, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળનું કેન્દ્ર છે. $AB$ એ વર્તુળની એક જીવા છે. જો $AB = 32\, cm$ હોય,તો કેન્દ્ર $P$ થી જીવા $AB$ નું અંતર શોધો.

  • A
    $9$
  • B
    $14$
  • C
    $12$
  • D
    $7$

Explore More

Similar Questions

$AD$ એ વર્તુળનો વ્યાસ છે અને $AB$ એ જીવા છે. જો $AD = 34 \, cm$ અને $AB = 30 \, cm$ હોય,તો વર્તુળના કેન્દ્રથી $AB$ નું અંતર ($cm$ માં) શોધો:

સાચું કે ખોટું લખો અને તમારા જવાબનું સમર્થન કરો.
એક વર્તુળની $10 \, cm$ અને $8 \, cm$ લંબાઈની બે જીવાઓ કેન્દ્રથી અનુક્રમે $8.0 \, cm$ અને $3.5 \, cm$ અંતરે આવેલી છે.

નીચેના દરેક વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો:
$(1)$ ત્રણ આપેલા અસમરેખ બિંદુઓમાંથી પસાર થતા ત્રણ વર્તુળો છે.
$(2)$ બે આપેલા બિંદુઓમાંથી અસંખ્ય વર્તુળો પસાર થાય છે.

જો સમલંબ ચતુષ્કોણની સમાંતર ન હોય તેવી બાજુઓ સમાન હોય,તો સાબિત કરો કે તે ચક્રીય ચતુષ્કોણ છે.

જો $AB = 12 \, cm$,$BC = 16 \, cm$ અને $AB$ એ $BC$ ને લંબ હોય,તો બિંદુઓ $A, B$ અને $C$ માંથી પસાર થતા વર્તુળની ત્રિજ્યા ( $cm$ માં) કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo