આપેલ આકૃતિએ નીચેનામાંથી કયું ચક્ર સૂચવે છે?
કાર્બનચક્ર - વાયુચક્ર
સલ્ફરચક્ર- અવસાદીચક્ર
ફોસ્ફરસચક - અવસાદી ચક્ર
ઓકિસજનચક્ર - વાયુચક્ર
આપેલા વિધાનોમાંથી સાચા વિધાનને ઓળખો.
(1) સુકા વિસ્તારમાં થતા અનુક્રમણને મરૂસંચક્ર કહે છે
(2) છોડ અવસ્થાએ બારેમાસ ખુલ્લામાં ટકી શકે તેવી વનસ્પતિની અવસ્થા
(3) પરિસ્થિતિકીય અનુક્રમણથી જૈવસમાજની વાસ્તવિક વાર્ષિક નિપજમાં ઘટાડો થાય છે .
(4) પ્રાથમિક અનુકરણ માટે સરેરાશ $1000$ વર્ષનો સમય લાગે છે
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
નીચેનામાંથી અવસાદી ચક્રમાં કોનો સમાવેશ કરી શકાતો નથી.
નીચેનામાંથી ...... નિવસનતંત્રનો સમાવેશ કૃત્રિમ નિવસનતંત્રમાં થાય છે?