મીઠા પાણીનાં અનુક્રમણને ........ કહે છે?
મરૂસંચક
શૈલસંચક
જલસંચક
લવણચક્ર
વૈશ્વિક રાષ્ટ્રીય ઉત્પાદન $(GNP)$ ની કિંમત $..........$ છે.
નીચે પૈકી કયું વિધાન સાચું નથી ?
અનુક્રમણ દરમિયાન જાતિઓની ભિન્નતા, સજીવોની સંખ્યા અને જૈવભારમાં $............$ થાય છે.
વિકિરણથી બધા જ નાઈટ્રોજીનેઝ ઉસેચકોનો નાશ કરવામાં આવે તો શું ન થાય?
કુદરતમાં આવેલ પોષકતત્ત્વોના ચકને જૈવરાસાયણિક ચકો તરીકે શા માટે ઓળખવામાં આવે છે ? તે જાણવો ?