આપેલ ચાર્ટમાં $a, b$ અને $c$ નો સ્થાનની યોગ્ય રીતે પૂર્તી કરો.
$a \,=$ તૃણાહારી, $b \,=$ પરોપજીવી, $c\,=$ સિંહ
$a \,=$ સિંહ, $b \,=$ તૃણાહારી, $c\,=$ ઉત્પાદકો
$a \,=$ ઉત્પાદકો, $b \,=$ માંસાહારી, $c\,=$ તૃણાહારી
$a \,=$ વૃક્ષ, $b \,=$ પક્ષીઓ, $c\,=$ કીટકો
તૃણાહારી દ્વારા શ્વસનમાં ઉપયોગ કરાતો પારિપાચિત ઊર્જાનો અપૂણાંક શું છે?
નિવસનતંત્રનાં ઊર્જાના સ્ત્રોતમાંથી ઉત્પાદકો દ્વારા વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદનમાં કેટલા ટકા ઊર્જાનું રૂપાંતરણ થાય છે?
આપેલા વિધાનોને યોગ્ય રીતે વાંચો અને નીચેના પ્રશ્નનો જવાબ આપો
$(1)$ સંખ્યા અને જૈવભારનાં પિરામિડ નિવસનતંત્રમાં સીધા કે ઉંધા હોઈ શકે
$(2)$ ફોસ્ફરસ અને સલ્ફર એ અવસાદી ચક્રો છે
$(3)$ પૃથ્વી પરનો સૌથી વધુ કાર્બન દરીયામાં સ્થાન પામે છે
$(4)$ પરિસ્થિતિવિદ્યાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ નિવસનતંત્ર છે
નીચે આપેલ માહિતીમાંથી કઈ જાતનો પરિસ્થિતિકીય પિરામિડ મેળવાશે?
દ્વિતીય ઉપભોગીઓ : $120\,g$
પ્રાથમિક ઉપભોગીઓ : $60\,g$
પ્રાથમિક ઉત્પાદકો : $10\,g$
એક પોષક સ્તરમાંથી બીજા પોષકસ્તરમાં ઊર્જામાં વહન દરમિયાન કઈ લાક્ષણીકતા સર્જાય છે?