કુલ વૈશ્વિક કાર્બનનાં કેટલા ટકા ભાગ એ વાતાવરણમાં સમાવિષ્ટ છે?
$10\, \%$
$0.036\, \%$
$1\, \%$
$3\, \%$
કાર્બન ચક્રના સંદર્ભે નીચેના વિધાનો પૈકી કેટલા વિધાનો સાચા છે તે પસંદ કરો?
$(a)$ વાતાવરણમાં કુલ વૈશ્વિક કાર્બનનો $71\;\%$ હિસ્સો ધરાવે છે.
$(b)$ વિઘટકો જમીન કે સમુદ્રના નકામાં દ્રવ્યો અને મૃત કાર્બનિક દ્રવ્યો પર પ્રક્રિયા કરીને $CO_2$, ના સામૂહિક જથ્થામાં મહત્ત્વનો ફાળો આપે છે.
$(c)$ પ્રકાશસંશ્લેષણ દ્વારા વાર્ષિક $4 × 10^{13}$ કિગ્રા કાર્બનનો જથ્થો સ્થિર થાય છે.
$(d)$ વાતાવરણમાં શ્વસન દ્વારા નિક્ષેપ થતો નથી.
$(e)$ સજીવોના સુકા વજનનો $49\%$ કાર્બનનો હિસ્સો છે.
નીચેની આકૃતિ ફોસ્ફરસચક્ર દર્શાવે છે. તેમાં ઉત્પાદકોને ઓળખો.
અનુક્રમણની શરૂઆત કરનારને ઓળખો.
જાતિઓનું નવા વિસ્તારમાં સફળતાપૂર્વક સ્થાપન કહેવાય છે.
આહારશૃંખલા માટે કયાં વિધાનો સાચાં છે ?
$(a)$ વિસ્તારમાંથી $80\%$ જેટલા વાઘને દૂર કરવામાં આવે તો વિસ્તારમાં વનસ્પતિની વૃદ્ધિ વધુ થાય.
$(b)$ વિસ્તારમાંથી માંસાહારી પ્રાણીઓ દૂર કરવામાં આવે તો હરણની વૃદ્ધિ વધુ થાય.
$(c)$ આહારશૃંખલાની લંબાઈ $3$ થી $4$ પોષકસ્તર પૂરતી મર્યાદિત રહે છે કારણ કે નિવસનતંત્રમાં શક્તિનું પ્રમાણ ઘટતું જાય છે.
$(d)$ આહાર શૃંખલાની લંબાઈ $2$ થી $8$ પોષકસ્તર જેટલી હોય છે.