કોઈ વસ્તીની વૃધ્ધિ કરવાની જન્મજાત શકિતનું માપન........છે.
પ્રાકૃતિક વધારાનો આંતરીક દર
અંત:સ્થળાતરણ
બર્હિ સ્થળાંતરણ
આપેલ તમામ
નીચેના પૈકી પુનઃપસંદગી પામેલ જાતિઓ માટે શું સાચું છે ?
આપેલ જોડકા યોગ્ય રીતે જોડો.
કોલમ $- I$ | કોલમ $- II$ |
$(a)$ વસ્તી ગીચતા | $(i)$ ડેમોગ્રાફી |
$(b)$ નેટાલીટી | $(ii)$ જન્મદર |
$(c)$ મૃત્યુદર | $(iii)$ વસ્તીમાં ઘટાડો |
$(d)$ વસ્તીવિદ્યા | $(iv)$ એકમ વિસ્તાર અને એકમ કદમાં રહેલ કુલ સજીવોની સંખ્યા |
બેક્ટેરિયા માટેનાં વૃદ્ધિ ઢોળાવન તબક્કાઓની સાચી શ્રેણી પસંદ કરોઃ-
સતત વૃદ્ધિ પામતા વૃદ્ધિદરનું સૂત્ર
વિધાનઃ મૃત્યુ એ સજીવના જીવનચક્રમાં અગત્યનું છે.
કારણઃ- તે તત્વોનું પર્યાવરણમાં પુનઃચક્રણમાં મદદ કરે છે.