પરરોહી પ્રાણી સજીવને ઓળખો.
ઓર્કિડ
બાર્નેર્કલ્સ
$A$ અને $B$ બંને
આંબો
ઓફીસ ઓકડ અને નર મધમાખી વચ્ચેનો સંબંધ
$(+, 0)$ આ પ્રકારની જૈવિક આંતરક્રિયાઓ સજીવોમાં જોવા મળે તો તે કઈ લાક્ષણીકતાનું સૂચન કરે છે.
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$I -$ અરિત્ર પાદ(copepods), $II -$ યકૃતકૃમિ, $III -$ જૂ, $IV -$ બગાઈઓ $V -$ કરમિયું, $VI -$ અમરવેલ
બાહ્ય પરોપજીવી $\quad\quad$ અંત:પરોપજવી
અંજીરમાં માત્ર .. થી જ પરાગનયન થાય છે, અન્યથી નહીં.
કીટક પરાગિત વનસ્પતિ અને પરાગવાહકો વચ્ચે કયા પ્રકારનો સંબંધ જોવા મળે છે?