સજીવોના જીવન-વૃતાંત લક્ષણો અને જૈવિક તેમજ અજૈવિક ઘટકો દ્વારા લાદવામાં આવેલ પ્રતિબંધોને ધ્યાનમાં લેતા,જે સજીવો એક સાથે મોટી સંખ્યામાં સંતતિ ઉત્પન્ન કરે છે અને જે સજીવો માત્ર એક જ સંતતિ ઉત્પન્ન કરે છે,તેમના માટે કયા પર્યાવરણીય ફેરફારો અનુક્રમે જવાબદાર છે?

  • A
    ઋતુકીય પ્રજનન,સતત પ્રજનન
  • B
    સતત પ્રજનન,ઋતુકીય પ્રજનન
  • C
    પ્રજનન અવધિ,પ્રજનન ક્રિયાની મર્યાદા
  • D
    આમાંથી એક પણ નહીં

Explore More

Similar Questions

વય સંરચનાની ભૌમિતિક રજૂઆત એ ........નું લક્ષણ છે.

આપેલા વિધાનોને ધ્યાનપૂર્વક વાંચો અને સાચા વિધાનો પસંદ કરો:
$(1)$ એક જ જાતિના સજીવો ભેગા મળીને વસતિનું નિર્માણ કરે છે.
$(2)$ મરણદર (Mortality) એ વસતિ વૃદ્ધિ માટેનું એક મહત્વનું પરિબળ છે.
$(3)$ જન્મદર (Natality) એ વસતિમાં તાત્કાલિક વધારા માટેનું મહત્વનું પરિબળ છે.
$(4)$ સહભોજીતા (Commensalism) માં બંને સજીવોને ફાયદો થાય છે.

નીચેનામાંથી કયું સૂત્ર વસ્તીગીચતાની ગણતરીને યોગ્ય રીતે દર્શાવે છે?

નીચેની આકૃતિ માનવવસ્તી માટે વય-પિરામિડોનું નિરૂપણ દર્શાવે છે. $P$,$Q$ અને $R$ કયા પ્રકારની વસતિ દર્શાવે છે?
$P \quad\quad Q \quad\quad R$

ભારતનું સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo