જો કોઈ વસ્તી કે વસાહત નીવસનતંત્રમાં હમણા જ બની હોય તો નીચેનામાંથી કયાં પરીબળની અસર સૌથી વધુ હશે ?
જન્મદર
મૃત્યુદર
અંત:સ્થળાંતરણ
બર્હિસ્થળાંતરણ
જો એક વસ્તીમાં $B+I$ સજીવોની સંખ્યા $N$ સમયે ઓછી અને $D + E$ સજીવોની સંખ્યા વધુ હોય અને $N$ $t+ 1$ સમયે સજીવોની સંખ્યા પ્રારંભીક સંખ્યા કરતા $10$ ગણી વધુ હોય તો નીચેનામાંથી કઈ લાક્ષણીકતા લઈ શકાય ?
નીચે પૈકી કર્યું તેના જીવનગાળા પર્યત માત્ર એક જ વાર પુષ્પોભવ કરે છે ?
$t$ સમયે વસ્તીગીચતા $N_t$ છે તો $t+1$ સમયે તેની ગીચતા......
આપેલ આકૃતિમાં $a,b,c,$ તેમાંથી $b$ અને $c$ તને ઓળખો.