જો કોઈ વસ્તી કે વસાહત નીવસનતંત્રમાં હમણા જ બની હોય તો નીચેનામાંથી કયાં પરીબળની અસર સૌથી વધુ હશે ?
જન્મદર
મૃત્યુદર
અંત:સ્થળાંતરણ
બર્હિસ્થળાંતરણ
કીટકોની કોઈ એક જાતિના સભ્યો વરસાદની ઋતુમાં ખૂબ જ સંખ્યા વધારો દર્શાવે છે અને શિયાળો આવતા જ તેમની સંખ્યા ઘટે છે અને શિયાળાના અંતે અદૃશ્ય થાય છે. આ બાબત શું સૂચવે છે?
$N _{ t }= N _0 e ^{ rt }$ કોનું સૂત્ર છે ?
કઈ લાક્ષણીકતા વસ્તીમાં વધારો કરવા માટે જવાબદાર છે ?
આયુ બંધારણની સમગુણોત્તર રજુઆત ........નું લક્ષણ છે.
કોઈ એક સરોવરમાં $20$ કમળનાં પુષ્પ હતા અને નવા $10$ ઊગ્યા તો વર્ષનો જન્મદર જણાવો.