જો કોઈ વસ્તી કે વસાહત નીવસનતંત્રમાં હમણા જ બની હોય તો નીચેનામાંથી કયાં પરીબળની અસર સૌથી વધુ હશે ?

  • A

    જન્મદર

  • B

    મૃત્યુદર

  • C

    અંત:સ્થળાંતરણ

  • D

    બર્હિસ્થળાંતરણ

Similar Questions

કીટકોની કોઈ એક જાતિના સભ્યો વરસાદની ઋતુમાં ખૂબ જ સંખ્યા વધારો દર્શાવે છે અને શિયાળો આવતા જ તેમની સંખ્યા ઘટે છે અને શિયાળાના અંતે અદૃશ્ય થાય છે. આ બાબત શું સૂચવે છે?

  • [AIPMT 2007]

$N _{ t }= N _0 e ^{ rt }$ કોનું સૂત્ર છે ?

કઈ લાક્ષણીકતા વસ્તીમાં વધારો કરવા માટે જવાબદાર છે ?

આયુ બંધારણની સમગુણોત્તર રજુઆત ........નું લક્ષણ છે.

કોઈ એક સરોવરમાં $20$ કમળનાં પુષ્પ હતા અને નવા $10$ ઊગ્યા તો વર્ષનો જન્મદર જણાવો.