જો કોઈ વસ્તી કે વસાહત નીવસનતંત્રમાં હમણા જ બની હોય તો નીચેનામાંથી કયાં પરીબળની અસર સૌથી વધુ હશે ?

  • A

    જન્મદર

  • B

    મૃત્યુદર

  • C

    અંત:સ્થળાંતરણ

  • D

    બર્હિસ્થળાંતરણ

Similar Questions

જો એક વસ્તીમાં $B+I$ સજીવોની સંખ્યા $N$ સમયે ઓછી અને $D + E$ સજીવોની સંખ્યા વધુ હોય અને $N$ $t+ 1$ સમયે સજીવોની સંખ્યા પ્રારંભીક સંખ્યા કરતા $10$ ગણી વધુ હોય તો નીચેનામાંથી કઈ લાક્ષણીકતા લઈ શકાય ?

સામાન્ય પરિસ્થિતિમાં વસ્તીને અસર કરતા મુખ્ય ઘટકો ...રહી છે,

નીચે પૈકી કર્યું તેના જીવનગાળા પર્યત માત્ર એક જ વાર પુષ્પોભવ કરે છે ?

  • [NEET 2018]

$t$ સમયે વસ્તીગીચતા $N_t$ છે તો $t+1$ સમયે તેની ગીચતા......

 આપેલ આકૃતિમાં $a,b,c,$ તેમાંથી $b$ અને $c$ તને ઓળખો.