વસ્તીગીચતાને અસર કરતાં મુખ્ય પરીબળમાં કોનો સમાવેશ થતો નથી.
અંત:સ્થળાંતરણ
બર્હિસ્થળાંતરણ
આપેલ તમામ
જમીનનું બંધારણ
કીટકોની કોઈ એક જાતિના સભ્યો વરસાદની ઋતુમાં ખૂબ જ સંખ્યા વધારો દર્શાવે છે અને શિયાળો આવતા જ તેમની સંખ્યા ઘટે છે અને શિયાળાના અંતે અદૃશ્ય થાય છે. આ બાબત શું સૂચવે છે?
જયારે સ્ત્રોતો વસવાટમાં ઉતરોત્તર મર્યાદીત થાય ત્યારે વૃદ્ધિ ભાત.......પ્રકારે મળે છે ?
ચરઘાતાંકીય રીતે વૃદ્ધિ કરવા પર વિશાળ વસ્તી કેવી રીતે ઝડપથી નિર્માણ પામે છે તેના નાટકીય નમૂનારૂપ નિરૂપણ વિશેનું લોકપ્રિય રમૂજી ટૂચકું જણાવો.
જૈવિક ક્ષમતા $......$ છે.