જો એક વસ્તીમાં $t$ સમયે $B + I$ દ્વારા ઉમેરાતા સજીવોની સંખ્યા $D + E$ દ્વારા ગુમાવેલા સજીવોની સંખ્યા કરતા ઓછી હોય,પરંતુ $t+1$ સમયે વસ્તીનું કદ $N$ એ પ્રારંભિક વસ્તીના કદ કરતા $10$ ગણું વધારે હોય,તો નીચેનામાંથી કઈ લાક્ષણિકતા તારવી શકાય?

  • A
    વસ્તીના વૃદ્ધિદરમાં વધારો
  • B
    વસ્તીના વૃદ્ધિદરમાં ઘટાડો
  • C
    સ્થાયી વસ્તી
  • D
    વસ્તીનો નાશ

Explore More

Similar Questions

ધીમી વસ્તી વૃદ્ધિ ઊંચા જન્મ દર અને ઊંચા મૃત્યુ દરને કારણે હતી,જે કયા તબક્કાની લાક્ષણિકતા છે?

નીચેનામાંથી કયું સમીકરણ વર્હલ્સ્ટ-પર્લ લોજિસ્ટિક વસ્તી વૃદ્ધિ દર્શાવે છે?

વૃદ્ધિ મોડેલ (Growth models) એટલે શું?

જો સમાન વસ્તીના વ્યક્તિગત યજમાનના સંદર્ભમાં નવા સભ્યોના ઉમેરાનો દર વધે,તો મળતા આલેખમાં શું જોવા મળે છે?

વરહલ્સ્ટ-પર્લ લોજિસ્ટિક વૃદ્ધિ . . . . . . વક્ર દર્શાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo