જો એક વસ્તીમાં $B+I$ સજીવોની સંખ્યા $N$ સમયે ઓછી અને $D + E$ સજીવોની સંખ્યા વધુ હોય અને $N$ $t+ 1$ સમયે સજીવોની સંખ્યા પ્રારંભીક સંખ્યા કરતા $10$ ગણી વધુ હોય તો નીચેનામાંથી કઈ લાક્ષણીકતા લઈ શકાય ?

  • A

    વસ્તીનાં વૃધ્ધિદરમાં વધારો

  • B

    વસ્તીનાં વૃદ્ધિદરમાં ઘટાડો

  • C

    સ્થાયી વસ્તી

  • D

    વસ્તીનો નાશ

Similar Questions

નીચેનામાંથી કયું માપદંડ કોઈ પણ વસ્તી માટે સ્થિર હોતુ નથી.

વિધાનઃ મૃત્યુ એ સજીવના જીવનચક્રમાં અગત્યનું છે.

કારણઃ- તે તત્વોનું પર્યાવરણમાં પુનઃચક્રણમાં મદદ કરે છે.

$t$ સમયે વસ્તીગીચતા $N_t$ છે તો $t+1$ સમયે તેની ગીચતા......

વસતિ વૃધ્ધિ વક્રમાં સિગ્મોઈડ વક્ર નીચેનામાંથી કયાં સૂત્રથી ગણી શકાય ?

વૃદ્ધિ-નમૂનાઓ તરીકે ચરઘાતાંકીય વૃદ્ધિ યોગ્ય આલેખ અને ઉદાહરણ આપી સમજાવો.