ક્ષારની સાંદ્રતાને અનુલક્ષીને ખોટી રચના ઓળખો.
અંતઃસ્થલીય જળ (inland water) માં $5 \%$ કરતાં ઓછી સાંદ્રતા
સમુદ્રમાં $30$ થી $35 \%.$
લવણીય વિસ્તારમાં $100 \%$ થી પણ વધુ
સ્ટીનોથર્મલ પાણીમાં દરીયાઈ વસવાટની સાંદ્રતા
કયા જૈવવિસ્તારમાં નવી વનસ્પતિ ઝડપથી અનુકૂલીત થઈ શકે છે?
મુખ્ય જૈવવિસ્તારોના નિર્માણમાં મહત્વનુ કાર્ય દર્શાવતા પરિબળો $.....$ છે
એવી જાતિઓ કે જે ક્ષારતાની ખૂબ જ વ્યાપક ક્ષેત્રમર્યાદાને સહન કરે છે તે ....
તફાવત આપો : શીતનિદ્રા અને ગ્રીષ્મનિદ્રા