ઈસ્યુલિનની રચનામાં કેટલા એમિનો એસિડ હોય છે ?

  • A

    $21$

  • B

    $30$

  • C

    $42$

  • D

    $51$

Similar Questions

સસ્પેન્શન સંકરણમાં શા માટે કલ્ચરને રોટરી શેકરમાં સતત હલાવવામાં આવે છે ?

$(i)$ કોષોની વાતવિનિમયની પ્રક્રિયા સરળતાથી થઈ શકે તે માટે.

$(ii)$ માધ્યમમાં રહેલ દ્રવ્યોનું યોગ્ય સંમિશ્રણ થઈ શકે તે માટે.

$(iii)$ પ્રક્રિયામાં વપરાતા સાધનો જંતુમુક્ત કરવા.

$(vi)$ નિવેશ્યને એકધારું તાપમાન મળતું રહે તે માટે.

$(v)$ આ ક્રિયાથી કોષસમૂહો વિભેદિત થઈ નાના નાના વિશિષ્ટ કોષસમૂહો રચે છે.

વર્તમાન સમયમાં લગભગ ........ જેટલા પુન:સંયોજિત ચિકિત્સકીય ઔષઘો વિશ્વમાં મનુષ્યના ઉપયોગ માટે સ્વીકૃત કરવામાં આવ્યા છે. તેમાંથી ........ ભારતમાં વેચાઈ રહ્યા છે.

બીજમાં રહેલ નાના ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન માધ્યમ પર ઉછેર કરવાની પ્રક્રિયા :

રોટરી-શેકરનો ઉપયોગ થતો હોય તેવી સંવર્ધન પદ્ધતિનું નામ લખો.

તે toxicity/safety testing તરીકે પણ ઓળખાય છે.