પારજનીનિક ઉંદર પર રસી સુરક્ષાનું પરીક્ષણ સફળ થાય ત્યારબાદ આ પરીક્ષણ માટે કયા પ્રાણીના ઉપયોગ કરવામાં આવે છે ?
માનવ
વાનર
ગાય
સસલું
સૌ પ્રથમ કલીનીકલ જનીન થેરાપી .........ની સારવાર માટે કરાઈ હતી.
નવા કાચના સાધનોમાં સંવર્ધનનું સ્થાનાંતર કરવાની ક્રિયા કઈ ?
વ્યાપારી ધોરણે માનવ ઇન્સ્યુલિનનું નિર્માણ કરનાર જનીન પરિવર્તિત જાતિ
નીચેનામાંથી ક્યો છોડોમાટેને આનુવાંશિક ઇજનેરીનો ઉપયોગ નથી?
પ્રારંભિક નિદાનનાં દેશની તકનીકોમાં શેનો સમાવેશ થાય છે?