સંવર્ધન પદ્ધતિમાં કોષોના અવિભેદિત સમૂહને શું કહે છે ?
પેશી
કેલસ
સસ્પેન્શન
નિર્જીવ પેશીસમૂહ
યજમાન વનસ્પતિમા વિશિષ્ટ જનીનો દાખલ કરવા કયા સજીવના વાહકનો ઉપયોગ થાય છે ?
જનીનિક એન્જનીયર્ડ બેક્ટરિયાનો ઉપયોગ... નાં વ્યવસાયયિકનિર્માણમાં કરવામાં આવે છે,
કૅલસ અને સસ્પેન્શન સંવર્ધનના પ્રયોજનમાં કોનો સમાવેશ કરાયો નથી?
આકૃતિમાં બતાવ્યા મુજબ બે ઉંદરો વચ્ચેનો તફાવત શું છે?
એક દર્દીમાં (જેમાં $ADA$ જનીનનો અભાવ છે.) કાર્યાત્મક એડેનોસિન ડિમિનેઝને પ્રસારીત કરવામાં આવે તો લોહીની કોષિકાઓ કઈ માનવામાં આવે છે?