જનીન થેરાપીમાં વાહક તરીકે કોનો ઉપયોગ થાય છે ?

  • A

    એગ્રોબેક્ટેરિયમ ટયુમેફેસિયન્સ

  • B

    $pBR322$ પ્લાઝમિડ

  • C

    રીટ્રોવાઈરસ

  • D

    બેકટેરીયોફેઝ

Similar Questions

સસ્પેન્શન સંવર્ધનમાં માધ્યમમાં કયા વૃદ્ધિપ્રેરકને ઉમેરવામાં આવેછે?

કેલસ સંવર્ધન દરમિયાન માધ્યમમાં કયા વૃદ્ધિપ્રેરકોનો ઉપયોગ થાય છે ?

કઈ સાંકળને દૂર કરવાથી ઇસ્યુલિનમાં પ્રાઈસ્યુલીનની પરીપક્વતા પરીણમવાની ચાલુ થાય છે ?

આપણે આપણા પરંપરાગત જ્ઞાનનું મહત્ત્વ સમજીને તેનું રક્ષણ કરવું જોઈએ.

ઓછા સમયમાં પેશી સંવર્ધન દ્વારા હજારોની સંખ્યામાં વનસ્પતિના સર્જનની પદ્વતિ ....... કહે છે.