જનીન થેરાપીમાં વાહક તરીકે કોનો ઉપયોગ થાય છે ?
એગ્રોબેક્ટેરિયમ ટયુમેફેસિયન્સ
$pBR322$ પ્લાઝમિડ
રીટ્રોવાઈરસ
બેકટેરીયોફેઝ
સસ્પેન્શન સંવર્ધનમાં માધ્યમમાં કયા વૃદ્ધિપ્રેરકને ઉમેરવામાં આવેછે?
કેલસ સંવર્ધન દરમિયાન માધ્યમમાં કયા વૃદ્ધિપ્રેરકોનો ઉપયોગ થાય છે ?
કઈ સાંકળને દૂર કરવાથી ઇસ્યુલિનમાં પ્રાઈસ્યુલીનની પરીપક્વતા પરીણમવાની ચાલુ થાય છે ?
આપણે આપણા પરંપરાગત જ્ઞાનનું મહત્ત્વ સમજીને તેનું રક્ષણ કરવું જોઈએ.
ઓછા સમયમાં પેશી સંવર્ધન દ્વારા હજારોની સંખ્યામાં વનસ્પતિના સર્જનની પદ્વતિ ....... કહે છે.