$Bt$ નુ નિષ્ક્રિય વિષ કેવી પરિસ્થિતિમા સક્રિય બને છે ?
ઊંચા તાપમાને
નીચા તાપમાને
એસિડીક $pH$
આલ્કલી $pH$
નિવેશ્યને એકધારું કેટલું તાપમાન મળતું રહેવું જોઈએ ?
નીચેનામાંથી કયું એન્ટિબાયોટીક માટે સાચું નથી?
વનસ્પતિ-પેશીસંવર્ધન પદ્ધતિમાં નીચેનામાંથી કઈ ઘટના આવશ્યક છે ?
અગર-અગર જેલનો ઉપયોગ
સસ્પેન્શન સંવર્ધનમાં માધ્યમમાં કયા વૃદ્ધિપ્રેરકને ઉમેરવામાં આવેછે?