કઈ ટેકનોલોજીમાં જનીનિક દ્રવ્ય ($DNA$ અને $RNA$) ના રસાયણશાસ્ત્રમાં ફેરફાર કરીને તેને યજમાન સજીવોમાં દાખલ કરવામાં આવે છે અને આમ યજમાન સજીવના બાહ્ય સ્વરૂપ પ્રકાર (phenotype) માં ફેરફાર કરવામાં આવે છે?

  • A
    જૈવપ્રક્રિયા ઈજનેરીવિદ્યા
  • B
    જનીન ઈજનેરીવિદ્યા
  • C
    રસાયણ ઈજનેરીવિદ્યા
  • D
    બાહ્ય સ્વરૂપ વિદ્યા

Explore More

Similar Questions

રિકોમ્બિનન્ટ $DNA$ અણુના ઉદ્ભવ વિશે સામાન્ય માહિતી આપો.

જિનેટિક એન્જિનિયરિંગ (જનીનિક ઇજનેરી) એટલે શું?

પ્રથમ રીકોમ્બિનન્ટ $DNA$ ના નિર્માણનો શ્રેય કોને આપવામાં આવે છે?

જીવવિજ્ઞાનમાં લાગુ કરવામાં આવતું ઇજનેરી અને ટેકનોલોજીનું વિજ્ઞાન એટલે...

રિકોમ્બિનન્ટ $DNA$ ટેકનોલોજીની શોધ કોના દ્વારા કરવામાં આવી હતી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo