દ્રાક્ષના રસના આથવણ દ્વારા કયું આલ્કોહોલિક પીણું બનાવવામાં આવે છે ?
વિસ્કી
બ્રાન્ડિ
વાઈન
રેની
પ્રતીકારકતા અવરોધક ઘટક ઉત્પન્ન કરનાર સજીવ જે અંગપ્રત્યારોપણ કરેલ દર્દી માટે ઉપયોગી
પ્રતિકારકતા નિગ્રાહક તરીકે કોણ ઉપયોગી છે?
કયા પીણાના ઉત્પાદનમાં નિશ્ચંદન જરૂરી નથી ?
કયા વૈજ્ઞાનિકે પેનિસિલનનાં ઉત્પાદનમાં સુધારા કરી તેની તીવ્ર અસરકારકતા પ્રસ્થાપિત કરી ?
પેનિસિલિનને તીવ ક્ષમતા ધરાવતી ઉપયોગી એન્ટિબાયોટિક તરીકે નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકોએ સ્થાપિત કરી ?
$(i)$ અર્નેસ્ટ ચેન
$(ii)$ એલેકઝાન્ડર ફલેમિંગ
$(iii)$ હાવર્ડ ફલોર
$(iv)$ વોકસમેન