કયુ વિધાન સાચું છે ?
હાવર્ડ ફલોરે એ પેનિસિલિનની શોધ કરી હતી
પેનિસિલિયમ નોટેટમ યીસ્ટ છે
એસ્પરજીલસ નાઈઝર ફૂગ છે
સ્ટ્રેપ્ટોકોકાઈ મોલ્ડ છે
સૂચિ $I$ સાથે સૂચી $II$ ને જોડો.
સૂચિ $I$ | સૂચિ $II$ |
$A$.ક્લોસિદ્રડિયમ બ્યુટિલિકમ | $1$. ઇથેનોલ |
$B$.સેક્કેરોમાય સીસસેરીવીસી | $II$. સ્ટ્રેપ્તોકાઇનેજ |
$C$.ટ્રાયકોડમા પોલિસ્પોરમ | $III$. બ્યુટેરિક એસિડ |
$D$. સ્ટ્રેપ્ટોકોકસ સ્પીસીસ. | $IV$.સાયક્લોસ્પોરિયન-$A$ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
દદીઓના અંગપ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક કયો છે ?
ઓર્ગોન ટ્રાન્સપ્લાન્ટના દર્દીમાં ઈમ્યુનોસપ્રેસીવ કારક તરીકે વપરાતો એજન્ટ
$S -$ વિધાન : રૂધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા સ્ટેરિન્સ વપરાય છે.
$R - $ કારણ : સ્ટેરિન્સનું ઉત્પાદન ટ્રાયકોડર્મા પોલીસ્પોરમ યીસ્ટ દ્વારા થાય છે.
યીસ્ટ .......નાં ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાય છે.