કયુ વિધાન સાચું છે ?

  • A

    હાવર્ડ ફલોરે એ પેનિસિલિનની શોધ કરી હતી

  • B

    પેનિસિલિયમ નોટેટમ યીસ્ટ છે

  • C

    એસ્પરજીલસ નાઈઝર ફૂગ છે

  • D

    સ્ટ્રેપ્ટોકોકાઈ મોલ્ડ છે

Similar Questions

સૂચિ $I$ સાથે સૂચી $II$ ને જોડો.

સૂચિ $I$ સૂચિ $II$
$A$.ક્લોસિદ્રડિયમ બ્યુટિલિકમ $1$. ઇથેનોલ
$B$.સેક્કેરોમાય સીસસેરીવીસી $II$. સ્ટ્રેપ્તોકાઇનેજ
$C$.ટ્રાયકોડમા પોલિસ્પોરમ $III$. બ્યુટેરિક એસિડ
$D$. સ્ટ્રેપ્ટોકોકસ સ્પીસીસ. $IV$.સાયક્લોસ્પોરિયન-$A$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  • [NEET 2024]

દદીઓના અંગપ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક કયો છે ?

ઓર્ગોન ટ્રાન્સપ્લાન્ટના દર્દીમાં ઈમ્યુનોસપ્રેસીવ કારક તરીકે વપરાતો એજન્ટ

$S -$  વિધાન : રૂધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા સ્ટેરિન્સ વપરાય છે.

$R - $ કારણ : સ્ટેરિન્સનું ઉત્પાદન ટ્રાયકોડર્મા પોલીસ્પોરમ યીસ્ટ દ્વારા થાય છે.

યીસ્ટ .......નાં ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાય છે.