મેલેરીયામાં પ્રજીવનાં ફલન બાદ બનતા ફલીતાંડનાં નિર્માણ માટેના ગેમેટ કયાં તૈયાર થાય છે?
માદા એનોફેલીસ મચ્છરનાં પાચનર્માગમાં
માનવનાં યકૃત કોષમાં
માનવનાં રકતકોષમાં
મચ્છરની લાળગ્રંથીમાં
એન્ટીબોડીમાં એન્ટીજન ગ્રાહી ભાગ $.....$ દ્વારા બને છે.
શરદીનાં સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો
આ લક્ષણ $ARC-$ સ્થિતિનું નથી.........
કેન્સરગ્રસ્ત દર્દીનું પ્રતિકાર તંત્ર સક્રિય થાય અને ગાંઠનો નાશ કરવામાં મદદરૂપ જૈવિક પ્રતિચાર રૂપાંતરક .......... છે.
રક્તકણમાં પ્લાઝ્મોડિયમના જીવનચક્રનો સાચો ક્રમ કયો છે?