અંગ પ્રત્યારોપણ માટે નીચેનામાંથી કઈ ચકાસણીની જરૂર પડતી નથી.

  • A

    પેશીની સરખામણી (અનુરૂપતા)

  • B

    રૂધિર જૂથની અનુરૂપતા (સરખામણી)

  • C

    $HLA$ એન્ટીજનની સરખામણી

  • D

    $Macrophage$ નો પ્રકાર કે સ્વભાવ

Similar Questions

એસ્કેરીયાસીસ માનવમાં અંતઃપરોપજીવી $...A..$ થી થતો રોગ છે,જે સામાન્ય રીતે $...B..$ છે.

આ ફૂગ દાદર માટે જવાબદાર નથી.

....... માંથી રેસર્પિન આલ્કેલોઇડ મેળવવામાં આવે છે.

ડેલ્ટા $-9-THC$ લેવાથી નીચે આપેલ પૈકી કઈ અસર જોવા મળતી નથી?

માનસિક હતાશા અને અનીદ્રાથી પીડાતા દર્દી માટે દવા તરીકે શુંઉપયોગી નથી ?