અંગ પ્રત્યારોપણ માટે નીચેનામાંથી કઈ ચકાસણીની જરૂર પડતી નથી.
પેશીની સરખામણી (અનુરૂપતા)
રૂધિર જૂથની અનુરૂપતા (સરખામણી)
$HLA$ એન્ટીજનની સરખામણી
$Macrophage$ નો પ્રકાર કે સ્વભાવ
એસ્કેરીયાસીસ માનવમાં અંતઃપરોપજીવી $...A..$ થી થતો રોગ છે,જે સામાન્ય રીતે $...B..$ છે.
આ ફૂગ દાદર માટે જવાબદાર નથી.
....... માંથી રેસર્પિન આલ્કેલોઇડ મેળવવામાં આવે છે.
ડેલ્ટા $-9-THC$ લેવાથી નીચે આપેલ પૈકી કઈ અસર જોવા મળતી નથી?
માનસિક હતાશા અને અનીદ્રાથી પીડાતા દર્દી માટે દવા તરીકે શુંઉપયોગી નથી ?