$AIDS$ ના ફેલાવા માટે આપેલા વિધાનોમાંથી કેટલા વિધાનો સાચા છે?
$(a)$ રોગીષ્ઠ વ્યક્તિની વસ્તુઓ વાપરવાથી $AIDS$ થાય છે.
$(b)$ અંગ પ્રત્યારોપણ દ્વારા થઈ શકે છે.
$(c)$ રુધિરદાન દ્વારા થઈ શકે છે.
$(d)$ જરાયુ (placenta) દ્વારા માતામાંથી બાળકમાં થઈ શકે છે.
$(e)$ છીંક અને ખાંસી દ્વારા ડ્રોપલેટ ઇન્ફેક્શનથી ફેલાય છે.
$(f)$ સ્તનપાન કરાવતી માતા દ્વારા બાળકમાં દાખલ થાય છે.
$(g)$ દર્દીની લાળ (saliva) દ્વારા ફેલાઈ શકે છે.

  • A
    $7$
  • B
    $4$
  • C
    $3$
  • D
    $5$

Explore More

Similar Questions

એક વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ દબાયેલી છે. $\text{ELISA}$ ટેસ્ટમાં,તે એક રોગકારક માટે પોઝિટિવ જણાયો છે.
$(a)$ દર્દી કયા રોગથી પીડાય છે તેનું નામ આપો.
$(b)$ રોગકારક સજીવ કયો છે?
$(c)$ શરીરના કયા કોષો રોગકારક દ્વારા અસરગ્રસ્ત થાય છે?

$AIDS$ ના નિદાન માટે વપરાતી પુષ્ટિકરણ કસોટી કઈ છે?

$AIDS$ નો પ્રથમ કેસ ......... ની સાલમાં નોંધાયો હતો.

$AIDS$ નો ફેલાવો નીચેનામાંથી શેના દ્વારા થતો નથી?

$HIV$ માં પ્રોટીન આવરણ સાથે જનીનદ્રવ્ય તરીકે શું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo