જે વસતિ ઉત્ક્રાંતિ પામતી નથી, તેમાં નીચેનામાંથી શું જનીન આવૃત્તિમાં કોઈ ચોક્કસ દિશામાં ફેરફાર લાવી શકે છે?

  • A
    સ્થળાંતર
  • B
    વિકૃતિ
  • C
    જનીનિક વિચલન
  • D
    પ્રાકૃતિક પસંદગી

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયા જનીનિક સ્તરે વિવિધતા લાવવા માટે હાર્ડી-વિનબર્ગના સિદ્ધાંતને અસર કરે છે?

હાર્ડી-વેઈનબર્ગના સિદ્ધાંતમાં એલીલ આવૃત્તિની અભિવ્યક્તિ શેના દ્વારા દર્શાવવામાં આવે છે?

પ્રચ્છન્ન જનીન પ્રકારો (alleles) જનીન સેતુ (gene pool) માંથી ગુમાવાતા નથી. આને શું કહે છે?

ગિરના જંગલમાં $100$ વ્યક્તિઓમાંથી $40$ વ્યક્તિઓ પ્રચ્છન્ન છે. હાર્ડી-વેઈનબર્ગના સિદ્ધાંત દ્વારા વિષમયુગ્મી સંતતિની ટકાવારીની ગણતરી કરો. ($\%$ માં)

જો પ્રજનન યાદચ્છિક હોય,વસ્તી મોટી હોય અને ઉત્પરિવર્તન (mutation) ન થતું હોય,તો પેઢી દર પેઢી વસ્તીની જનીન આવૃત્તિઓ અચળ રહે છે. આ સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો હતો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo