જે વસતિ ઉત્ક્રાંતિ પામતી નથી, તેમાં નીચેનામાંથી શું જનીન આવૃત્તિમાં કોઈ ચોક્કસ દિશામાં ફેરફાર લાવી શકે છે?

  • A
    સ્થળાંતર
  • B
    વિકૃતિ
  • C
    જનીનિક વિચલન
  • D
    પ્રાકૃતિક પસંદગી

Explore More

Similar Questions

ઉત્ક્રાંતિના સંદર્ભમાં નીચેનામાંથી અસત્ય વિધાન પસંદ કરો.

એક વસતિમાં $1000$ સભ્યો છે. $480$ સભ્યો $Aa$ છે અને $160$ સભ્યો $aa$ છે. આપેલી માહિતીના આધારે,એલેલ $A$ ની આવૃત્તિ કેટલી થાય?

હાર્ડી-વેઇનબર્ગ સિદ્ધાંતને બીજગણિતીય સમીકરણ દ્વારા સમજાવો.

એક વસ્તીમાં $M$ એલિલની આવૃત્તિ $0.8$ છે. તે વસ્તીમાં હોમોઝાયગસ રિસેસિવ (સમયુગ્મી પ્રચ્છન્ન) જનીન પ્રકારની આવૃત્તિની ગણતરી કરો. ($\%$ માં)

$1000$ વ્યક્તિઓની વસ્તીમાં,$490$ જનીન પ્રકાર $MM$ ધરાવે છે,$420$ જનીન પ્રકાર $Mm$ ધરાવે છે અને બાકીના $mm$ ધરાવે છે. આ માહિતીના આધારે,વસ્તીમાં $m$ એલિલની આવૃત્તિ . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo