સ્થાપક અસર માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
પુનઃસંયોજન
અચળ જનીન સેતુ
મુળભુત વિચલીત વસ્તી
વિકૃતિ
સ્થળાંતરણ દ્વારા પસંદગીની તકો વધે છે અથવા ધૂંધળી થાય છે. સમજાવો.
સાચું વિધાન પસંદ કરો.
જનીન સ્થાન બે વૈકલ્પિક જનીનો $A, a$ ધરાવે છે. જે પ્રભાવી અલીલ $A$ ની આવૃત્તિ $0.4$ હોય તો સમયુગ્મી પ્રભાવી, વિષમયુમી તેમજ સમયુગ્મી પ્રચ્છન્ન વાળી વ્યકતીની વસતીમાં આવૃત્તિ કેટલી હશે ?
જનીન સંકુલની વ્યાખ્યા આપો.
ડિસ્ટ્રિબ્યુશન કર્વના બંને છેડે નૈસર્ગિક પસંદગીમાં વધારે વ્યક્તિગત પરીધય લક્ષણોના મૂલ્ય પ્રાપ્ત કરે છે.