ડીઓક્સિરીબોન્યુક્લિઓટાઈડની એક શૃંખલા $50$ એમિનો એસિડ ધરાવતા પોલિપેપ્ટાઈડ માટેની માહિતી ધરાવે છે. જો $25$ માં સંકેત (codon) માં વિકૃતિ (mutation) થાય અને $UAU$ માંથી $UAA$ માં ફેરવાય,તો શું પરિણામ આવશે?

  • A
    $24$ એમિનો એસિડ ધરાવતા પોલિપેપ્ટાઈડનું નિર્માણ થશે.
  • B
    $24$ અને $25$ એમિનો એસિડ ધરાવતા બે પોલિપેપ્ટાઈડનું નિર્માણ થશે.
  • C
    $49$ એમિનો એસિડ ધરાવતા પોલિપેપ્ટાઈડનું નિર્માણ થશે.
  • D
    $25$ એમિનો એસિડ ધરાવતા પોલિપેપ્ટાઈડનું નિર્માણ થશે.

Explore More

Similar Questions

કયો સંકેત $(codon)$ પોલિપેપ્ટાઈડ શૃંખલાના સંશ્લેષણની શરૂઆત માટે સંકેત આપે છે?

$mRNA$ દ્વારા નિર્દેશિત પોલીપેપ્ટાઈડનું ઉત્પાદન થાય છે. $mRNA$ પરના બેઝની સંખ્યા જે $N$-ટર્મિનલ એમિનો એસિડ અને ત્યારપછીના $13$ એમિનો એસિડ ધરાવતા પોલીપેપ્ટાઈડ ભાગ માટે કોડ કરે છે તે કેટલી છે?

ધારો કે પૃથ્વી પર ઉદ્દવિકાસ એવી રીતે થયો હોય કે $20$ એમિનો એસિડને બદલે $96$ એમિનો એસિડ હોય. જો $DNA$ $12$ જુદા જુદા પ્રકારના બેઈઝ ધરાવતું હોય અને $DNA$ નું સંશ્લેષણ આજ રીતે થતું હોય,તો દરેક $DNA$ કોડોન માટે લઘુત્તમ કેટલા બેઈઝની જરૂર પડે?

Difficult
View Solution

કયા એમિનોએસિડનું સંકેતન માત્ર એક જ જનીન સંકેત (કોડોન) દ્વારા થાય છે?

જનીનિક કોડને ડિજનરેટ (અવનત) કોડ કહેવામાં આવે છે કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo