ડીઓક્સિરીબોન્યુક્લિઓટાઈડની એક શૃંખલા જે $50$ એમિનો એસિડ ધરાવતા પોલિપેપ્ટાઈડની માહિતી ધરાવે છે જો તેમાં $25$ માં સંકેત $UAU$ માં વિકૃતિ થઈ $UAA$ માં ફેરવાય તો શું થાય ?

  • A

    $24$ એમિનો એસિડ ધરાવતા પોલિપેપ્ટાઈડનું નિર્માણ થશે. 

  • B

    $24$ અને $25$ એમિનો એસિડ ધરાવતા બે પોલિપેપ્ટાઈડનું નિર્માણ થશે.

  • C

    $49$ એમિનોએસિડ ધરાવતા પોલિપેપ્ટાઈડનું નિર્માણ થશે.

  • D

    $25$ એમિનોએસિડ ધરાવતા પોલિપેપ્ટાઈડનું નિર્માણ થશે.

Similar Questions

યાદી $-I$ને યાદી $-II$ સાથે જોડો :

યાદી $-I$ યાદી $-II$
$A$. જનીન $a$ $I. \;\beta$-ગેલેક્ટોસાઈડેઝ
$B$. જનનીન $y$ $II$. ટ્રાન્સ એસિટાઈલેઝ
$C$. જનીન $i$ $III$. પરમીએઝ
$D$. જનીન $z$ $IV$. રીપ્રેસર પ્રોટીન

નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો :

  • [NEET 2023]

પેપ્ટાઈડ શૃંખલામાં પ્રતિ એક એમિનો એસિડ ઉમેરવા$. . . . $ $ATP$ અને $. . . . $ $GTP$ વપરાય છે.

........ અને........એ $X -Ray$ વિવર્તન $Data$ આપ્યા હતું

નીચે આપેલ કયું વિધાન $DNA$ સાથે અસંગત છે ?

$.....P....$ પૂર્ણ પ્રભાવી આનુવંશિકદ્રવ્ય છે, જ્યારે $.....Q.....$ સંદેશાવાહક અને અનુકૂલનકારક જેવા સક્રિય કાર્યો કરે છે.

$\quad\quad P \quad  \quad \quad Q$