આપેલા તમામ વિધાનોને યોગ્ય રીતે વાંચો અને તેમાંથી સાચા વિધાનોની સંખ્યા જણાવો.

$(1)$ વિકૃતિ આનુવંશીક નથી.

$(2)$ નર ડ્રોસોફીલા માખી વ્યતિકરણ દર્શાવતી નથી.

$(3)$ મધમાખીમાં નર મધમાખી દ્વિકિય હોય છે.

$(4)$ ફ્રેમ શિફટ મ્યુટેશનમાં ચોકકસ જગ્યાએ કોઈ એક નાઈટ્રોજન બેઈઝના સ્થાને અન્ય નાઈટ્રોજન બેઈઝ જોડાય છે.

$(5)$ આનુવંશીકતા માટે જનીનો જવાબદાર છે.  

  • A

    $2$

  • B

    $3$

  • C

    $4$

  • D

    $5$

Similar Questions

આપેલા વિધાનોમાંથી કેટલા વિધાનો સાચા છે, તે જણાવો.

(1) દ્વિસંકરણના પ્રયોગમાં મેન્ડેલને કસોટી સંકરણનું પ્રમાણ $1 : 1 : 1 : 1$ પ્રાપ્ત થયેલું, 

(2) બેટસન અને પ્યુનેટ દ્વારા કપ્લિંગ અને રીપ્લસન સૌપ્રથમ સમજાવવામાં આવ્યું.

(3) ક્લાઈન ફેલ્ટર સિન્ડ્રોમ માદામાં થતી લીંગી રંગસુત્રીય ખામી છે.

(4) મેન્ડલે પોતાના પ્રયોગો સમજાવવા $7$ જોડ આ વિરોધાભાસી વટાણાના લક્ષણોને પસંદ કર્યા હતા.

(5) સટન અને બોવેરી દ્વારા સૌપ્રથમ રંગસુત્રીય વાદ આપવામાં આવ્યો.

નીચેના વિધાનોને ધ્યાનથી વાંચો. 

$(1)$ પ્લોઈડી એ રચનાત્મક રંગસુત્રીય અનિયમિતતા છે.

$(2)$ હિમોફીલીયા દૈહીક પ્રચ્છન્ન ખામી છે, જેમાં રૂધીર ગંઢાતુ નથી.

$(3)$ ઉત્ક્રાંતી માટે જવાબદાર પરીબળમાં એક વ્યકિતકરણ છે.

$(4)$ જનીનીક નકશા દ્વારા જનીન પર ચોકકસ રંગસુત્રનું સ્થાન જાણી શકાય છે.

$(5)$ સ્નેપ ડ્રેગન વનસ્પતિ અપુર્ણ પ્રભુતાનું દ્રષ્ટાંત છે.

$(6)$ $ABO$ રૂધિર જુથ એ પ્રભુતા અને સહપ્રભાવિતા બને દર્શાવે છે.

આપેલા વિધાનોમાંથી સાચા અને ખોટા વિધાનોને ઓળખો.

નીચેનામાંથી કયું મેન્ડલના પ્રભુતાના નિયમ દ્વારા સમજાવી શકાય નહીં?

સાચી જોડને પસંદ કરો.

નીચે પૈકી કેટલા વિધાનો સાચા છે?

$(i)$ દરેક જનીન ચોક્કસ લક્ષણને પ્રદર્શિત કરવાની માહિતી ધરાવે છે.

$(ii)$ $\beta$ - થેલેસેમીયા માટે જવાબદાર જનીન દૈહિક રંગસૂત્રની $21$ મી જોડ પર હોય છે.

$(iii)$ જીવવિજ્ઞાનની પ્રક્રિયાને સમજાવવા મેંડલે કરેલ ગણિતનો ઉપયોગ તે યુગના જીવવિજ્ઞાનીઓએ ન સ્વીકાર્યો.