આપેલા તમામ વિધાનોને યોગ્ય રીતે વાંચો અને તેમાંથી સાચા વિધાનોની સંખ્યા જણાવો.

$(1)$ વિકૃતિ આનુવંશીક નથી.

$(2)$ નર ડ્રોસોફીલા માખી વ્યતિકરણ દર્શાવતી નથી.

$(3)$ મધમાખીમાં નર મધમાખી દ્વિકિય હોય છે.

$(4)$ ફ્રેમ શિફટ મ્યુટેશનમાં ચોકકસ જગ્યાએ કોઈ એક નાઈટ્રોજન બેઈઝના સ્થાને અન્ય નાઈટ્રોજન બેઈઝ જોડાય છે.

$(5)$ આનુવંશીકતા માટે જનીનો જવાબદાર છે.  

  • A

    $2$

  • B

    $3$

  • C

    $4$

  • D

    $5$

Similar Questions

સાચો જવાબ પસંદ કરો.

$(i)$ રાણી એલિઝાબેથનાં કુટુંબમાં ઘણાં વંશજો હિમોફીલીક હતા.

$(ii)$ અપૂર્ણ પ્રભાવિતાનાં કારણે રૂધિરજૂથમાં ભિન્નતા જોવા મળે છે.

$(iii)$ ડ્રોસોફિલામાં $3$ જોડ દૈહિક રંગસૂત્રો હોય છે.

$(iv)$ પક્ષીઓમાં માદા વિષમયુગ્મી જોવા મળે છે.

સાચી જોડને પસંદ કરો.

નીચેનામાંથી સાચા અને ખોટા વિધાનને ઓળખો.

$(1)$ આધુનિક આનુવંશીક વિદ્યાનાં પિતા મેન્ડલને ગણવામાં આવે છે.

$(2)$ ડાઉન્સ સિન્ડ્રોમ લીંગી રંગસુત્રીય ખામી છે.

$(3)$ સીકલસેલ એનિમીયા પોઈન્ટ મ્યુટેશનનું ઉદાહરણ છે.

$(4)$ રંગઅંધતાની ખામી વારસાગત લક્ષણ છે.

$(5)$ ડ્રોસોફીલમાં ત્રીકીય માદા માખી જોવા મળે છે.

નીચે પૈકી કઈ જોડી ખોટી રીતે જોડાયેલ છે ?

  • [NEET 2018]

$ABO$ રુઘિરજૂથની આનુવંશિકતા ........... પરિસ્થિતિ છે.

$I -$ સંપૂર્ણ પ્રભાવિતા, $\quad II -$ સહ પ્રભાવિતા

$III - $ બહુવૈકલ્પિક વારસો $\quad IV -$ અપૂર્ણ પ્રભાવિતા