આપેલા તમામ વિધાનોને યોગ્ય રીતે વાંચો અને તેમાંથી સાચા વિધાનોની સંખ્યા જણાવો.
$(1)$ વિકૃતિ આનુવંશીક નથી.
$(2)$ નર ડ્રોસોફીલા માખી વ્યતિકરણ દર્શાવતી નથી.
$(3)$ મધમાખીમાં નર મધમાખી દ્વિકિય હોય છે.
$(4)$ ફ્રેમ શિફટ મ્યુટેશનમાં ચોકકસ જગ્યાએ કોઈ એક નાઈટ્રોજન બેઈઝના સ્થાને અન્ય નાઈટ્રોજન બેઈઝ જોડાય છે.
$(5)$ આનુવંશીકતા માટે જનીનો જવાબદાર છે.
$2$
$3$
$4$
$5$
સાચો જવાબ પસંદ કરો.
$(i)$ રાણી એલિઝાબેથનાં કુટુંબમાં ઘણાં વંશજો હિમોફીલીક હતા.
$(ii)$ અપૂર્ણ પ્રભાવિતાનાં કારણે રૂધિરજૂથમાં ભિન્નતા જોવા મળે છે.
$(iii)$ ડ્રોસોફિલામાં $3$ જોડ દૈહિક રંગસૂત્રો હોય છે.
$(iv)$ પક્ષીઓમાં માદા વિષમયુગ્મી જોવા મળે છે.
સાચી જોડને પસંદ કરો.
નીચેનામાંથી સાચા અને ખોટા વિધાનને ઓળખો.
$(1)$ આધુનિક આનુવંશીક વિદ્યાનાં પિતા મેન્ડલને ગણવામાં આવે છે.
$(2)$ ડાઉન્સ સિન્ડ્રોમ લીંગી રંગસુત્રીય ખામી છે.
$(3)$ સીકલસેલ એનિમીયા પોઈન્ટ મ્યુટેશનનું ઉદાહરણ છે.
$(4)$ રંગઅંધતાની ખામી વારસાગત લક્ષણ છે.
$(5)$ ડ્રોસોફીલમાં ત્રીકીય માદા માખી જોવા મળે છે.
નીચે પૈકી કઈ જોડી ખોટી રીતે જોડાયેલ છે ?
$ABO$ રુઘિરજૂથની આનુવંશિકતા ........... પરિસ્થિતિ છે.
$I -$ સંપૂર્ણ પ્રભાવિતા, $\quad II -$ સહ પ્રભાવિતા
$III - $ બહુવૈકલ્પિક વારસો $\quad IV -$ અપૂર્ણ પ્રભાવિતા