વ્યતીકરણથી રંગસુત્રો પર બનતી જનીનોની ગોઠવણીને કયા પ્રકારની ગોઠવણી કહે છે?

  • A

    સીસ

  • B

    ટ્રાન્સ

  • C

    આડાઅવળી

  • D

    કોઈ ચોકકસ નામ નથી

Similar Questions

એક અથવા વધારે રંગસૂત્રોની ગેરહાજરી અથવા વધારો અથવા અસાધારણ વ્યવસ્થાનું પરિણામ

મેન્ડલ દ્વારા અભ્યાસ કરાયેલા વટાણામાં સાત નિયંત્રિત લક્ષણો હકીકતમાં..... પર આવેલા હોય છે?

કોઇક વાર નર અને $XX$ અને $XY$ ...... કારણે થાય છે.

જો નરના દૈહિક કોષો એક જ બારબોડી ધરાવે તો તેમનું જનીનીક બંધારણ ....... હશે.

પ્રબળતા એ છે કે, જેમાં.......