નીચેનામાંથી કોનામાં વ્યકિતકરણની ઘટના જોવા મળતી નથી?

  • A

    ડ્રોસોફીલા માદા માખી

  • B

    રાણી મધમાખી

  • C

    નર ડ્રોસોફીલા માખી

  • D

    પક્ષીઓ

Similar Questions

બાહ્ય કોષકેન્દ્રીય આનુવંશિકતા ...... માં ઉદ્દભવે છે.

  • [AIPMT 2001]

જો સામાન્ય સ્ત્રી આલ્બીનો પુરુષ સાથે લગ્ન કરે અને તેમની સંતતિ અડધી આલ્બીનો, અડધી સામાન્ય હોય, તો સ્ત્રી..... છે.

લેથાઈરસ ઓડોરેટ્‌સમાં પુષ્પનો જાંબલી રંગ ઉત્પન્ન કરવા માટે $C$ તથા $P$  પ્રભાવી જનીન આવશ્યક છે. $CcPp × Ccpp$ વચ્ચેનો સંકરણ દ્વારા સફેદ તથા જાંબલી પુષ્પનો ગુણોત્તર શું હશે?

કયા પ્રકારની આનુવંશિકતામાં સંતતિમાં માતૃક પ્રભાવની અસર વધુ જોવા મળે છે?

$AABbCC$ જનીન બંધારણ ધરાવતી વનસ્પતિમાં કેટલા ભિન્ન ભિન્ન પ્રકારના જન્યુઓ ઉત્પન થશે?