નીચેનામાંથી કોનામાં વ્યકિતકરણની ઘટના જોવા મળતી નથી?
ડ્રોસોફીલા માદા માખી
રાણી મધમાખી
નર ડ્રોસોફીલા માખી
પક્ષીઓ
એનીમીયાનો રોગ શેના દ્વારા થાય છે ?
જ્યારે બે બિનસંબંધી વ્યક્તિઓ અથવા રેખાઓ ક્રૉસ થાય છે ત્યારે $F_1$ હાઇબ્રિડની કાર્યરીતિ (કામગીરી) એ સામાન્ય રીતે બંને પિતૃઓ કરતાં સુપીરિયર (ઊર્ધ્વ) હોય છે. આ ઘટનાને ....... કહે છે.
વિષમયુગ્મી ઊંચા તથા જાંબલી પુષ્પો ધરાવતા વટાણાના છોડનું સ્વફલન કરાવી $512$ બીજ ભેગા કરવામાં આવ્યા. તો કેટલાં બીજમાં બંને લક્ષણો વિષમયુગ્મી હશે?
જનીનવિદ્યાના પિતા તરીકે ઓળખાય છે.
હાઈપરટ્રાઈકોસીસ એ ..... છે.