નીચેનામાંથી કોનામાં વ્યકિતકરણની ઘટના જોવા મળતી નથી?

  • A

    ડ્રોસોફીલા માદા માખી

  • B

    રાણી મધમાખી

  • C

    નર ડ્રોસોફીલા માખી

  • D

    પક્ષીઓ

Similar Questions

એનીમીયાનો રોગ શેના દ્વારા થાય છે ?

જ્યારે બે બિનસંબંધી વ્યક્તિઓ અથવા રેખાઓ ક્રૉસ થાય છે ત્યારે $F_1$ હાઇબ્રિડની કાર્યરીતિ (કામગીરી) એ સામાન્ય રીતે બંને પિતૃઓ કરતાં સુપીરિયર (ઊર્ધ્વ) હોય છે. આ ઘટનાને ....... કહે છે.

  • [AIPMT 2011]

વિષમયુગ્મી ઊંચા તથા જાંબલી પુષ્પો ધરાવતા વટાણાના છોડનું સ્વફલન કરાવી $512$ બીજ ભેગા કરવામાં આવ્યા. તો કેટલાં બીજમાં બંને લક્ષણો વિષમયુગ્મી હશે?

જનીનવિદ્યાના પિતા તરીકે ઓળખાય છે.

હાઈપરટ્રાઈકોસીસ એ ..... છે.