આપેલ વંશાવળીનો અભ્યાસ કરી લક્ષણ શું દર્શાવે છે તે જણાવો.
$X -$ સંલગ્ન પચ્છન્ન
પિતૃ આનુવંશીકતા
દૈહિક પ્રચ્છન્ન
માતૃ આનુવંશીકતા
ઓછા ઓકિસજનની તણાવ યુકત સ્થિતીમાં હિમોગ્લીબનનું વિકૃત થવું એ નીચેનામાંથી કોની લાક્ષણીકતા છે?
રોગી પુરુષ, સામાન્ય માદા સાથે લગ્ન કરે છે. તેઓ ત્રણ પુત્રી અને પાંચ પુત્ર પ્રાપ્ત કરે છે. બધી જ પુત્રીઓ રોગી છે અને પુત્રો સામાન્ય છે. આ રોગોનું જનીન..... છે.
હિમોફિલીયા એ મનુષ્યમાં માદા કરતા નરમાં વધુ જોવા મળે છે કારણ કે.....
એક પુરુષ અને સ્ત્રી કોઈ સ્પષ્ટ દેખાતો આનુવંશિક રોગ દર્શાવતા નથી. તેઓને $7$ બાળકો ($2$ પુત્રીઓ અને $5$ પુત્રો) છે. ત્રણ પુત્રો આપેલ રોગથી પીડાય છે. પરંતુ કોઈ પુત્રીમાં તેની અસર જોવા મળતી નથી. નીચેનામાંથી આનુવંશિકતાની કઈ ભાત આ રોગ માટે તમે સૂચવી શકો છો ?
પ્લીઓટ્રોપીક જનીન એ ......... છે