નીચેનામાંથી કઈ આનુવંશીકતા એ માત્ર નર દ્વારા જ દર્શાવાશે?

  • A

    લિંગી રંગસુત્રીય લાક્ષણીકતા

  • B

    $y-$ રંગસુત્ર પર સ્થિત જનીનોની હોલેન્ડ્રીક લાક્ષણીકતા.

  • C

    દૈહીક લાક્ષણીકતા

  • D

    આપેલા તમામ

Similar Questions

કૉમ્પ્લિમેન્ટરી જનીનનું પ્રમાણ ................ હોય છે

  • [AIPMT 2001]

ડ્રોસોફિલામાં અંગોના વિભેદીકરણ દરમિયાન અનિયમિતતા જોવા મળે છે. ઉદાહરણ તરીકે પાંખોની જગ્યાએ લાંબા ઉપાંગો નિર્માણ પામે છે. કયું જનીન તેનાં માટે જવાબદાર છે?

સ્ટાર્ચની બદલે શર્કરાનાં જમા થવાને લીધે મેન્ડેલને વટાણામાં કરચલીયુક્ત બીજ પ્રાપ્ત થાય છે તે કયા ઉત્સેચકનાં લીધે થાય છે?

જો નરના દૈહિક કોષો એક જ બારબોડી ધરાવે તો તેમનું જનીનીક બંધારણ ....... હશે.

કોષરસીય નર વંધ્યતા એ..... દ્વારા આનુવંશિકતામાં મેળવવામાં આવે છે.