ઢોરની જાતીમાં સંકરણ બાદ સંતતિ કાબરચિતરી રૂવાંટી સાથે પ્રાપ્ત થતી હોય તો તે નીચેનામાંથી કઈ લાક્ષણીકતા દર્શાવે છે?
પ્રભુતા
વિશ્લેષણ
સહ પ્રભાવીતા
અપુર્ણપ્રભુતા
વિરોધાભાસી અભિવ્યકિતઓની જોડનું સંકેતન કરતા જનીનોને શું કહે છે?
જો સામાન્ય સ્ત્રી આલ્બીનો પુરુષ સાથે લગ્ન કરે અને તેમની સંતતિ અડધી આલ્બીનો, અડધી સામાન્ય હોય, તો સ્ત્રી..... છે.
માનવમાં ત્વચાનો રંગ એ બહુજનીનીક વારસો દર્શાવે છે તેવું કયા વૈજ્ઞાનિકે દર્શાવ્યું?
સાચી સંવર્ધક વનસ્પતિ એ ...... છે.
ગાર્ડન વટાણામાં સ્ટાર્ચ સંશ્લેષણ શેમાં અસરકારક રીતે થાય છે?