જો વનસ્પતિ દ્વિસદની હોય તો તેનાં સંકરણ માટે કઈ પધ્ધતિ કરવામાં આવતી નથી.
બેગીંગ
કોથળી ચઢાવવી
ઈમેસ્કયુલેશન
આપેલા તમામ
અજાણ પીળા રંગના બીજનું સંકરણ લીલા રંગના બીજ સાથે કરાવતા $50\, \%$ બીજ લીલા રંગના અને $50 \,\%$ બીજ પીળા રંગના આવે છે. તો અજાણ પીળા રંગના બીજનું જનીન બંધારણ શું હશે ?
જો જનીન પ્રભાવી હોય તો ................
શબ્દભેદ સમજાવો : સમયુગ્મી અને વિષમયુગ્મી
બીજાની હાજરીમાં જે પોતાની અસર પ્રદર્શિત કરી શકે નહીં તેવા કારકને શું કહે છે?
જ્યારે લાલ પુષ્પ ધરાવતા સમયુગ્મી વટાણાના છોડનું સંકરણ સફેદ પુષ્પ ધરાવતી વનસ્પતિ સાથે કરવામાં આવે તો $F_1$ માં શું રંગ ઉત્પન્ન થશે?