જો વનસ્પતિ દ્વિસદની હોય તો તેનાં સંકરણ માટે કઈ પધ્ધતિ કરવામાં આવતી નથી.

  • A

    બેગીંગ

  • B

    કોથળી ચઢાવવી

  • C

    ઈમેસ્કયુલેશન

  • D

    આપેલા તમામ

Similar Questions

જનીન કે જે વિષમ (કોન્ટાસ્ટ્રીંગ) લક્ષણોનું સાંકેતન કરવા માટે જવાબદાર હોય, તે ..... તરીકે જાણીતું છે.

$F_1$ પેઢીની સંતતિ અને સમયુગ્મી પ્રચ્છન્ન પિતૃ વચ્ચેનાં સંકરણને શું કહે છે ? તે કેવી રીતે ઉપયોગી છે ? 

કસોટી સંકરણનો મહત્વનો ઉપયોગ કયો છે?

$F_1$ નાં શુધ્ધ ઉંચા છોડ અને નીચા છોડ વચ્ચે સંકરણ કરાવતા મળતું પરિણામ ...............

$F_1$ વિષમયુગ્મી અને પ્રચ્છન્ન વચ્ચેના સંકરણ દ્વારા ઉદ્‌ભવતી સંતતિનું પ્રમાણ ....છે.