જો વનસ્પતિ દ્વિસદની હોય તો તેનાં સંકરણ માટે કઈ પધ્ધતિ કરવામાં આવતી નથી.

  • A

    બેગીંગ

  • B

    કોથળી ચઢાવવી

  • C

    ઈમેસ્કયુલેશન

  • D

    આપેલા તમામ

Similar Questions

અજાણ પીળા રંગના બીજનું સંકરણ લીલા રંગના બીજ સાથે કરાવતા $50\, \%$ બીજ લીલા રંગના અને $50 \,\%$ બીજ પીળા રંગના આવે છે. તો અજાણ પીળા રંગના બીજનું જનીન બંધારણ શું હશે ?

જો જનીન પ્રભાવી હોય તો ................

શબ્દભેદ સમજાવો : સમયુગ્મી અને વિષમયુગ્મી

બીજાની હાજરીમાં જે પોતાની અસર પ્રદર્શિત કરી શકે નહીં તેવા કારકને શું કહે છે?

  • [AIPMT 1991]

જ્યારે લાલ પુષ્પ ધરાવતા સમયુગ્મી વટાણાના છોડનું સંકરણ સફેદ પુષ્પ ધરાવતી વનસ્પતિ સાથે કરવામાં આવે તો $F_1$ માં શું રંગ ઉત્પન્ન થશે?