જો વનસ્પતિ દ્વિસદની હોય તો તેનાં સંકરણ માટે કઈ પધ્ધતિ કરવામાં આવતી નથી.
બેગીંગ
કોથળી ચઢાવવી
ઈમેસ્કયુલેશન
આપેલા તમામ
જનીન કે જે વિષમ (કોન્ટાસ્ટ્રીંગ) લક્ષણોનું સાંકેતન કરવા માટે જવાબદાર હોય, તે ..... તરીકે જાણીતું છે.
$F_1$ પેઢીની સંતતિ અને સમયુગ્મી પ્રચ્છન્ન પિતૃ વચ્ચેનાં સંકરણને શું કહે છે ? તે કેવી રીતે ઉપયોગી છે ?
કસોટી સંકરણનો મહત્વનો ઉપયોગ કયો છે?
$F_1$ નાં શુધ્ધ ઉંચા છોડ અને નીચા છોડ વચ્ચે સંકરણ કરાવતા મળતું પરિણામ ...............
$F_1$ વિષમયુગ્મી અને પ્રચ્છન્ન વચ્ચેના સંકરણ દ્વારા ઉદ્ભવતી સંતતિનું પ્રમાણ ....છે.