કૃત્રિમ સંકરણમાં,ઇમેસ્ક્યુલેશન (વંધ્યીકરણ) અને બેગિંગ (કોથળી ચડાવવી) પદ્ધતિઓ શેના માટે ઉપયોગી છે?

  • A
    સ્ત્રીકેસરના પરાગાસનને દૂષિત થવાથી બચાવવા માટે
  • B
    પરાગાશયને દૂષિત થવાથી બચાવવા માટે
  • C
    પરાગાશય અને પરાગાસન બંનેને દૂષિત થવાથી બચાવવા માટે
  • D
    ઉપરનામાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

કોથળી ચઢાવવી $(bagging)$ પદ્ધતિમાં કોને અશુદ્ધ થતું અટકાવી શકાય છે?

કઈ વનસ્પતિમાં વંધ્યીકરણ (ઈમેસ્કયુલેશન) કરવાની જરૂર રહેતી નથી?

કૃત્રિમ સંકરણ પ્રક્રિયામાં ફક્ત ઇચ્છિત પરાગરજ જ સ્ત્રીકેસરના પરાગાસન પર પડે તે સુનિશ્ચિત કરવા માટે:
$(a)$ એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરતા છોડની માદા પુષ્પની કલિકાઓને કોથળી ચડાવવાની (bagging) જરૂર નથી.
$(b)$ પસંદ કરેલ માદા પિતૃના એકલિંગી પુષ્પોમાં વંધ્યીકરણ (emasculation) કરવાની જરૂર નથી.
$(c)$ વંધ્યીકરણ કરેલા પુષ્પોને પર-પરાગનયન પછી તરત જ કોથળી ચડાવવી જોઈએ.
$(d)$ વંધ્યીકરણ કરેલા પુષ્પોને પરાગાશય દૂર કર્યા પછી કોથળી ચડાવવી જોઈએ.
$(e)$ સ્ત્રીપૂર્વપક્વતા (protogyny) દર્શાવતા દ્વિલિંગી પુષ્પોને ક્યારેય સંકરણ માટે પસંદ કરવામાં આવતા નથી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

કોથળી ચઢાવવી $(Bagging)$ પદ્ધતિ વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.

વનસ્પતિ સંકરણ (plant hybridization) માં કઈ તકનીકનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo