જયારે $F_1$ પેઢીમાં પ્રાપ્ત સંતતિ તેનાં બંધારણમાં રહેલ બંને જનીનોની અભિવ્યકિત દર્શાવે પરંતુ તે પુર્ણ અભિવ્યકિત ન હોય તો નીચેનામાંથી કઈ લાક્ષણિકતા લાગુ પાડી શકાય?
એક સંકરણ
દ્વિ-સંકરણ
અપુર્ણ પ્રભુતા
સહપ્રભાવીતા
.....માં અપૂર્ણ પ્રભાવિતા જોવા મળે છે.
શુદ્ધ લાલ પુષ્પ $\times$ શુદ્ધ સફેદ પુષ્પ $=$ ગુલાબી પુષ્પ
આપેલ ઉદાહરણ કોનું છે ?
કયા સંકરણ દ્વારા ડોગ ફ્લાવરનાં લાલ, સફેદ અને ગુલાબી પુષ્પની વિવિધ જાતો ઉત્પન્ન થાય છે?
જો ઉત્પન્ન થયેલી નવી સંતતિમાં જનીન સ્વરૂપ અને દેખાવ સ્વરૂપનો પ્રમાણ $1:2:1$ હોય તો એ કયો સિદ્ધાંત (નિયમ) દર્શાવે છે.
$F_2$ પેઢીમાં ગુલાબી પુષ્પ સાથેનો $1:2:1$ નો ગુણોત્તર ....ની ઘટના સૂચવે છે.