સમયુગ્મી ઉંચી સંતતીનું સંકરણ સમયુગ્મી નીચી વનસ્પતિ સાથે કરવાથી મેન્ડલને $F_1$ પેઢીમાં મળતી વામન સંતતીનું પ્રમાણ....
$25 \%$
$50 \%$
$0 \%$
$100 \%$
વૈજ્ઞાનિકોનો ફાળો દર્શાવો. : ગ્રેગર મેન્ડલે અને રેજિનાલ્ડ સી પુનેટ
ઊંચા શુદ્ધ બગીચાના વટાણાના છોડનું નીચા શુદ્ધ બગીચાના વટાણાના છોડ સાથે સંકરણ કરાવવામાં આવેલ હતું. જ્યારે , પેઢીના છોડનું સ્વફલન કરાવતાં જનીન બંધારણ નીચેના પ્રમાણમાં પ્રાપ્ત થાય છે.
જો વિષમયુગ્મી ઊંચા છોડનું સંકરણ સમયુગ્મી નીચા છોડ સાથે કરવામાં આવે તો સંતિતમાં વામનતાની ટકાવારી શું હશે?
નીચે આપેલ કયો નિયમ મેન્ડલ દ્વારા આપવામાં આવ્યો ?
એક સંકરિત કસોટી સંકરણમાં જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારનું પ્રમાણ શું છે?