નર વિષમયુગ્મતા જે નવી સંતતીના લીંગ નીશ્ચયન માટે જરૂરી છે, તે નીચેનામાંથી કોનામાં જોવા મળે છે?

  • A

    પક્ષીઓ

  • B

    નર મધમાખી

  • C

    નર મનુષ્ય

  • D

    તિતિઘોડો

Similar Questions

નર $\rightarrow$ $n$ અને માદા $\rightarrow$ $2n$ હોય તેવી સંરચના નીચેના કોનામાં હોય છે?

આ સજીવના લિંગ નિશ્ચયનમાં નર વિષમયુગ્મતા નથી.

મોટી સંખ્યામાં કિટકમાં લિંગ નિશ્ચયનની સમસ્યા હલ કરતી વખતે જોવાં મળ્યું કે

મનુષ્યમાં લિંગ નિશ્વયન ...... દ્વારા થાય છે.

માણસમાં દ્વિકીય રંગસૂત્રોની સંખ્યા કેટલી છે?

  • [AIPMT 1989]