નર વિષમયુગ્મતા જે નવી સંતતીના લીંગ નીશ્ચયન માટે જરૂરી છે, તે નીચેનામાંથી કોનામાં જોવા મળે છે?
પક્ષીઓ
નર મધમાખી
નર મનુષ્ય
તિતિઘોડો
શેમાં નર વિષમયુગ્મી અવસ્થા જોવા મળે છે?
$XY$ પ્રકારનું લિંગ નિશ્ચયન એટલે શું ?
નીચે મધમાખીમાં લિંગનિશ્ચયન દર્શાવે છે. $P, Q$ અને $R$ કેટલા રંગસૂત્રો ધરાવે છે ?
$\quad\quad P \quad Q \quad R$
એક સ્ત્રી $X$ -સંલગ્ન સ્થિતિ તેના કોઈ એક $X$ રંગસૂત્ર ધરાવે છે. આ રંગસૂત્ર આના દ્વારા વારસામાં મેળવાય છે.
નર વિષમયુગ્મકતા ધરાવતા સજીવ $- P$
માદા વિષમયુગ્મકતા ધરાવતા સજીવ $- Q$
$I -$ માનવ, $II -$ પક્ષી, $III -$ ડ્રોસોફિલા, $IV -$ તીતીઘોડો
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad P \quad\quad Q$