કઈ લાક્ષણીકતા $3$ અલીલ દ્વારા અભીવ્યકત થઈ શકે છે.

  • A

    અપૂર્ણ પ્રભુતા

  • B

    રૂધિર જૂથ

  • C

    દ્વિસંકરણનો પ્રયોગ

  • D

    પ્લીઓટ્રોપીઝમ

Similar Questions

એક દંપતિને ચાર સંતાનો છે, જેના રુધિરજૂથ અનુક્રમે $A, AB, A$ અને $O$ છે, તો દંપતિના રુઘિરજૂથના જનીનપ્રકાર કેવા હશે ?

$A$ રૂધિર જૂથ ધરાવતો પુરૂષ, $AB$ રૂધિર જૂથ ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરે છે. કયા પ્રકારની સંતતિ સૂચવેશે કે તે પુરૂષ વિષમજાત (જન્યુ) $A$ છે?

એક વ્યક્તિ કે જેમનું રૂધિરજૂથ $ABO$ સમૂહમાં આવેલું છે. પરંતુ તે જાણીતું નથી અને તેમણે અકસ્માતમાં ખૂબ જ રૂધિર ગુમાવ્યું છે અને તેને તરત રક્તદાનની આવશ્યકતા છે. તેના એક મિત્ર એ તરત રક્તદાન કરવા માટે પોતાને રજૂ કર્યો અને તેમની પાસે પોતાનાં રૂધિરજૂથનું પ્રમાણિત સર્ટિફિકેટ પણ છે. તો તે રક્તદાન કરેલા મિત્રનું રૂધિરજૂથ કયા પ્રકારનું હશે?

જો $AB$ રુધિર જૂથ ધરાવતી બે વ્યક્તિ લગ્ન કરે છે અને પ્રમાણમાં વધુ સંતાનો હોય છે. આ બાળકો $A$ રુધિરજૂથ, $AB$ રુધિર જૂથ, $'B'$ રુધિર જૂથ $1:2:1$ ના પ્રમાણમાં જોવા મળે છે. $A$ અને $B$ પ્રકારના પ્રોટીન $AB$ રુધિર જૂથ ધરાવતી વ્યક્તિમાં હોય છે આ શેનું ઉદાહરણ છે?

  • [NEET 2013]

નીચેનામાંથી કઈ ઘટનામાં પ્રભુતા અને સહપ્રભાવીતા જોઈ શકાય છે?