મેન્ડેલે ધ્યાનમાં લીધેલ લક્ષણો માટેનાં ઘટકોને ક્યાં નામથી દર્શાવ્યા હતા.
અલીલ
વૈકલ્પીક કારકો
કારકો
જનીનો
મેન્ડલે જોયું કે બધી જ $F_1$ સંતતિ વનસ્પતિ-
શું તમે વિચારી શકો કે મેન્ડલના આનુવંશિકતાના નિયમો અલગ હોત તો તેણે પસંદ કરેલાં લક્ષણો એક જ રંગસૂત્ર પર આવેલા હોત ?
નીચેનામાંથી કયું એક સંકરણમાં જોવા મળતું નથી?
મેન્ડલે.... નાં આધારે જન્યુઓની શુદ્ધતાનો નિયમ આપ્યો.
કારક કે જે તેની અસર બીજાની હાજરીમાં અભિવ્યક્ત કરી શકતું નથી તેને..... કહેવાય છે.