અસંગત વિધાન પસંદ કરો.

  • A

    સંપુર્ણ દુધસ્ત્રવણ ગર્ભ અવરોધની કુદરતી પદ્ધતિ તરીકે લઈ શકાય છે.

  • B

    પ્રાજનનીક સ્વાસ્થયને સુધારવા માટે જાતીયતા સંબંધીત પાસાઓ પ્રત્યેની જાગૃતતામાં વધારો કરવો એ અસરકારક પધ્ધતિ છે.

  • C

    અફળદ્રુપતા એ હંમેશા માદા સાથીમાં ઉણપને કારણે હોય છે.

  • D

    ગર્ભપાત સ્વયંભુ પણે ઉદભવી શકે છે. 

Similar Questions

$\rm {HIV}$ એન્ટિજન અને ઉલ્વકોથળીના સ્થાન અને કાર્ય સમજાવો.

નીચે આપેલ ગર્ભાધાન અવરોધક વિધાન વિચારો અને ત્યાર પછી જણાવ્યા પ્રમાણે જવાબ આપો.
$(1)$ દાકતરી ગર્ભનિકાલ $(MTP)$ શરૂઆતના ટ્રાઇમેસ્ટર દરમિયાન સલામત હોય છે.
$(2)$ સામાન્ય રીતે બાળક માતાનું સ્તનપાન કરતો હોય ત્યાં સુધી ગર્ભધારણની શક્યતાઓ લગભગ નહીંવત્ હોય છે. (લગભગ $2$ વર્ષ સુધી)
$(3)$ આંતર ગર્ભાશય માટેના ઉપાયો $(IUDs)$ જેવા કે કૉપર- $T$ વગેરે અસરકારક ગર્ભઅવરોધક છે.
$(4)$ સમાગમ પછી ગર્ભ અવરોધક ગોળીઓ એક અઠવાડિયા સુધી લેવામાં આવે છે જે ગર્ભાધાન અટકાવે છે.
ઉપરનામાંથી કયાં બે વિધાન સાચાં છે ?

  • [AIPMT 2008]

કોપર $-T$ અને નેસેરીયા ગોનોરાઈ સ્થાન અને કાર્ય સમજાવો.

ખોટું વિધાન / વિધાનો પસંદ કરો.

$I.$ કાસ્ટ્રેશન એ ગર્ભનિરોધનની પદ્ધતિ છે.

$II.$ $MTP$ એ વસ્તી ઘટાડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે, તેથી કાયદાકીય છે.

$III.$ આપણા દેશમાં લિંગ નિશ્ચયન માટે એમ્નીયોસેન્ટસીસ પ્રતિબંધીત છે.

$IV.$ વિશ્વભરમાં પ્રતિ વર્ષ આશરે $45 - 50$ મિલીયન $MTP$ થાય છે.

નીચે આપેલાં નામના પૂર્ણ નામ જણાવો :

$1.$ $\rm {RCH}$    $2.$ $\rm {WHO}$   $3.$ $\rm {CDRI}$    $4.$ $\rm {MTP}$    $5.$ $\rm {MMR}$    $6.$ $\rm {IMR}$