અસંગત વિધાન પસંદ કરો.
સંપુર્ણ દુધસ્ત્રવણ ગર્ભ અવરોધની કુદરતી પદ્ધતિ તરીકે લઈ શકાય છે.
પ્રાજનનીક સ્વાસ્થયને સુધારવા માટે જાતીયતા સંબંધીત પાસાઓ પ્રત્યેની જાગૃતતામાં વધારો કરવો એ અસરકારક પધ્ધતિ છે.
અફળદ્રુપતા એ હંમેશા માદા સાથીમાં ઉણપને કારણે હોય છે.
ગર્ભપાત સ્વયંભુ પણે ઉદભવી શકે છે.
$\rm {HIV}$ એન્ટિજન અને ઉલ્વકોથળીના સ્થાન અને કાર્ય સમજાવો.
નીચે આપેલ ગર્ભાધાન અવરોધક વિધાન વિચારો અને ત્યાર પછી જણાવ્યા પ્રમાણે જવાબ આપો.
$(1)$ દાકતરી ગર્ભનિકાલ $(MTP)$ શરૂઆતના ટ્રાઇમેસ્ટર દરમિયાન સલામત હોય છે.
$(2)$ સામાન્ય રીતે બાળક માતાનું સ્તનપાન કરતો હોય ત્યાં સુધી ગર્ભધારણની શક્યતાઓ લગભગ નહીંવત્ હોય છે. (લગભગ $2$ વર્ષ સુધી)
$(3)$ આંતર ગર્ભાશય માટેના ઉપાયો $(IUDs)$ જેવા કે કૉપર- $T$ વગેરે અસરકારક ગર્ભઅવરોધક છે.
$(4)$ સમાગમ પછી ગર્ભ અવરોધક ગોળીઓ એક અઠવાડિયા સુધી લેવામાં આવે છે જે ગર્ભાધાન અટકાવે છે.
ઉપરનામાંથી કયાં બે વિધાન સાચાં છે ?
કોપર $-T$ અને નેસેરીયા ગોનોરાઈ સ્થાન અને કાર્ય સમજાવો.
ખોટું વિધાન / વિધાનો પસંદ કરો.
$I.$ કાસ્ટ્રેશન એ ગર્ભનિરોધનની પદ્ધતિ છે.
$II.$ $MTP$ એ વસ્તી ઘટાડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે, તેથી કાયદાકીય છે.
$III.$ આપણા દેશમાં લિંગ નિશ્ચયન માટે એમ્નીયોસેન્ટસીસ પ્રતિબંધીત છે.
$IV.$ વિશ્વભરમાં પ્રતિ વર્ષ આશરે $45 - 50$ મિલીયન $MTP$ થાય છે.
નીચે આપેલાં નામના પૂર્ણ નામ જણાવો :
$1.$ $\rm {RCH}$ $2.$ $\rm {WHO}$ $3.$ $\rm {CDRI}$ $4.$ $\rm {MTP}$ $5.$ $\rm {MMR}$ $6.$ $\rm {IMR}$