અસંગત વિધાન પસંદ કરો.

  • A

    સંપુર્ણ દુધસ્ત્રવણ ગર્ભ અવરોધની કુદરતી પદ્ધતિ તરીકે લઈ શકાય છે.

  • B

    પ્રાજનનીક સ્વાસ્થયને સુધારવા માટે જાતીયતા સંબંધીત પાસાઓ પ્રત્યેની જાગૃતતામાં વધારો કરવો એ અસરકારક પધ્ધતિ છે.

  • C

    અફળદ્રુપતા એ હંમેશા માદા સાથીમાં ઉણપને કારણે હોય છે.

  • D

    ગર્ભપાત સ્વયંભુ પણે ઉદભવી શકે છે. 

Similar Questions

તફાવત આપો : કુટુંબનિયોજન પદ્ધતિઓ અને કુટુંબ નિયોજન કાર્યક્રમો

અસંગત વિધાન પસંદ કરો.

વર્તમાન સમયમાં $STD$ અને $AIDS$ સામે વધારાનું રક્ષણ આપવાને કારણે ક્યાં ગર્ભનિરોધ સાધનોનો વપરાશ વધ્યો છે ?

ખોટું વિધાન / વિધાનો પસંદ કરો.

$I.$ કાસ્ટ્રેશન એ ગર્ભનિરોધનની પદ્ધતિ છે.

$II.$ $MTP$ એ વસ્તી ઘટાડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે, તેથી કાયદાકીય છે.

$III.$ આપણા દેશમાં લિંગ નિશ્ચયન માટે એમ્નીયોસેન્ટસીસ પ્રતિબંધીત છે.

$IV.$ વિશ્વભરમાં પ્રતિ વર્ષ આશરે $45 - 50$ મિલીયન $MTP$ થાય છે.

નીચેનામાથી ક્યો $STD$ હ્યૂમન પોપીલોમાં વાઈરસ$(HPV)$ દ્વારા થાય છે અને ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે સમાગમ દ્વારા ફેલાય છે?