નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
અંડવાહિનીનાં અંત ભાગને તુંબીકા કહે છે
ગર્ભાશયને womb (કુખ) પણ કહે છે
અંડપિંડનું આધારક બે ભાગમાં વહેંચાય છે.
સ્તનખંડ એ કોષીય સમુહ ધરાવે જેને alveoli કહે છે
નીચેનામાંથી કયો ગર્ભાશય નળીનો ભાગ નથી?
નીચેની આકૃતિમાં $X, Y, Z$ ને ઓળખો.
$Z-Y-X$
આપેલ આકૃતિ $a,b,c,d$ ને ઓળખો.
નીચે બે વિધાનો આપેલાં છે.
વિધાન I : યોનિપટલની હાજરી કે ગેરહાજરી એ કૈમાર્ય માટેનો વિશ્વાસપાત્ર સૂચક નથી.
વિધાન II : યોનિપટલ ફક્ત પ્રથમ સંભોગ વખતે જ તૂટે છે.
ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
યોનિ ટેમ્પોન શું છે ?