દૈહિક કોષમાં રંગસૂત્રની સંખ્યા $42$ હોય, તો શુકોત્પાદક નલિકાના ઘનાકાર અધિચ્છદીય કોષોમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હશે ?

  • A

    $42$

  • B

    $21$

  • C

    $42$ અથવા $21$

  • D

    કંઈ કહી શકાય નહીં

Similar Questions

નીચેનામાંથી કયો શુક્રકોષના વહનનો સાચો માર્ગ દર્શાવે છે?

  • [NEET 2016]

નર પ્રજનનતંત્રમાં શુક્રકોષોના વહનનો સાચો માર્ગ પસંદ કરો.

  • [NEET 2019]

શુક્રપિંડની પહોળાઈ અને લંબાઈ અનુક્રમે ...?

શુક્રવાહિની/શુક્રાશયનું સ્થાન.......

શુક્રપિંડમાંથી ઉત્પન્ન થતા શુક્રકોષોનો વહનમાર્ગજણાવો.