પ્રસુતી બાદ દુગ્ધસ્ત્રાવમાં જોવા મળતા પીળાશ પડતા ભાગને શું કહે છે ?
મેમેરી ગ્રંથી
લેકટેશન
કોલોસ્ટ્રમ
એન્ટીબોડી
નીચે બે વિધાનો આાપેલાં છે: જેમાં એકને વિધાન $A$ અને બીજાને કારણ $R$ તરીકે દર્શાવેલ છે:
વિધાન $A$ : તંદુરસ્ત બાળકના વિકાસ માટે નવજાત શિશુને શરૂઆતના ગાળામાં માતાનું ધાવણ આપવાની ભલામણા ડોકટરોએ કરેલ છે.
કારણ $R$ : કોલોસ્ટ્રમ વિવિધ પ્રકારની એન્ટીબોડીઝ ધરાવે છે નવજાત બાળકમાં પ્રતિકારના વિકાસ માટે અત્યંત જરૂરી હોય છે.
ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્લ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો :
પ્રસૂતિ દરમ્યાન કયો અંતઃસ્ત્રાવ ગર્ભાશય પર અસર કરે છે ?
પ્રસૂતિ એટલે શું ? આ દરમિયાન ગર્ભાશયમાં થતા ફેરફાર વર્ણવો.
વૈજ્ઞાનિક કારણ આપો : ડોક્ટરો નવજાત શિશુને માતાનું દૂધ (સ્તનપાન) આપવાની સલાહ આપે છે.
પ્રસૂતિ એટલે શું? કયા અંતઃસ્ત્રાવો પ્રસૂતિને પ્રેરવામાં સંકળાયેલ છે?