ફલન વગર ફળનું સર્જન થવાની ક્રિયાને શું કહે છે?
પાર્થેનોજીનેસીસ
પાર્થેનોકોર્પી
એપોમિકિસસ
આપેલ તમામ
સ્ત્રીકેસરચક્રમાં બીજ ..... ની હાજરીને લીધે આવૃત હોય છે.
ક્યા બીજમાં ક્યારેક પ્રદેહ અવશેષ તરીકે રહી ગયો હોય છે જેને બીજદેહશેષ કહે છે?
નીચેનામાંથી કેટલા ફળના ફલાવરણ માંસલ હોય છે ?
જામફળ, રાઈ, નારંગી, કેરી, મગફળી
ખોટી જોડ શોધો :
કેટલા વર્ષ જુના ખજુરના જીવત બીજના પુરાવા મળ્યા?