ખોટું વિધાન ઓળખો.

  • A

    ઓરોબેન્કી અને સ્ટ્રાઈગા પરોપજીવી વનસ્પતિઓના ફળોમાં ઘણી સંખ્યામાં બીજ હોય છે.

  • B

    કેરીની કેટલીક જાતોમાં બહુભ્રૂણતા જોવા મળે છે.

  • C

    એસ્ટરેસી કુળની બધી વનસ્પતિમાં લિંગી પ્રજનન દ્વારા ફળ નિર્માણ થાય છે.

  • D

    શાકભાજીની કેટલીક સંકર જાતના બીજ દર વર્ષે ઉત્પન્ન કરાવવા પડે છે.

Similar Questions

બહુભ્રુણતા વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.

લીંબુમાં એડવેન્ટીવ એમ્બિયોની (અસ્થાનિક ભૂણતા) શેના કારણે જોવા મળે છે?

  • [AIPMT 2001]

અસંયોગીજનન એટલે શું ? તેનું મહત્ત્વ જણાવો.

ફલન સિવાય અંડકોષમાંથી વિકાસ પામતા ભ્રૂણને .... કહેવાય છે.

નીચેના વાક્યોમાંથી સાચા વિકલ્પ પસંદ કરો.

$I.$ અસંયોગીજનન એ અલિંગી પ્રજનનનો પ્રકાર છે જે લિંગી પ્રજનનની નકલ કરે છે

$II.$ અસંયોગીજનનમાં બીજો કાંતો ક્રિકિય અંડ કોષ અથવા પ્રદેહનો કોષોમાંથી વિકાસ પામે છે.

$III,$ સંકર વનસ્પતિઓમાંથી એકત્રિત કરેલા બીજો લાંબા સમય માટે જાતો જાળવી રાખે છે.

$IV.$ અસંયોગીજનનમાં, ત્યાં જાતોનું વર્ગીકરણ થાય છે.