ખોટું વિધાન ઓળખો.
ઓરોબેન્કી અને સ્ટ્રાઈગા પરોપજીવી વનસ્પતિઓના ફળોમાં ઘણી સંખ્યામાં બીજ હોય છે.
કેરીની કેટલીક જાતોમાં બહુભ્રૂણતા જોવા મળે છે.
એસ્ટરેસી કુળની બધી વનસ્પતિમાં લિંગી પ્રજનન દ્વારા ફળ નિર્માણ થાય છે.
શાકભાજીની કેટલીક સંકર જાતના બીજ દર વર્ષે ઉત્પન્ન કરાવવા પડે છે.
એકકીય અસંયોગીજનન એટલે ..... .
અસંયોગીજનન દ્વારા ઉત્પન્ન થયેલ બીજ વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.
અસંયોગીજનનમાં પરાગનયન અને ફલન જરૂરી છે ? કારણો આપો.
એક બીજમાં એક કરતા વધુ ભ્રૂણની હાજરીને શું કહેવાય છે ?
પ્રદેહી બહુભ્રુણતા કઈ જાતિમાં નોંધવામાં આવી છે?