ખોટું વિધાન ઓળખો.

  • A

    ઓરોબેન્કી અને સ્ટ્રાઈગા પરોપજીવી વનસ્પતિઓના ફળોમાં ઘણી સંખ્યામાં બીજ હોય છે.

  • B

    કેરીની કેટલીક જાતોમાં બહુભ્રૂણતા જોવા મળે છે.

  • C

    એસ્ટરેસી કુળની બધી વનસ્પતિમાં લિંગી પ્રજનન દ્વારા ફળ નિર્માણ થાય છે.

  • D

    શાકભાજીની કેટલીક સંકર જાતના બીજ દર વર્ષે ઉત્પન્ન કરાવવા પડે છે.

Similar Questions

એકકીય અસંયોગીજનન એટલે ..... .

અસંયોગીજનન દ્વારા ઉત્પન્ન થયેલ બીજ વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.

અસંયોગીજનનમાં પરાગનયન અને ફલન જરૂરી છે ? કારણો આપો.

એક બીજમાં એક કરતા વધુ ભ્રૂણની હાજરીને શું કહેવાય છે ?

પ્રદેહી બહુભ્રુણતા કઈ જાતિમાં નોંધવામાં આવી છે?